ધાર્મિક નેતાની હત્યા બાદ પ.બંગાળમાં હિંસા, 200 ઘરને આગચંપી

આ કેસમાં ચોંકાવનારી વાત એ છે કે હુમલાવરો એક ટ્રકમાં કોલકત્તા આવ્યા હતા. આ વાતની પુષ્ટિ જાસૂસ એજન્સીએ કરી છે. ગામની સ્થિતી તણાવપૂર્ણ છે અને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે હિંસા જિલ્લાના અન્ય ભાગોમાં પણ ફેલાઇ શકે છે. જોકે વહિવટી તંત્રએ કોઇ પણ અપ્રિય ઘટનાનો સામનો કરવા માટે કોઇ નક્કર પગલાં ભર્યા નથી.
મળતી માહિતી મુજબ નાલીખલી ગામના એક રહેવાસીના જણાવ્યા અનુસાર 60 વર્ષના એક ધાર્મિક નેતા જામતલા ગાંમમાં કોઇ સમારોહમાં ગયા હતા. સોમવારે રાત્રે જ્યારે તે મોટરસાઇકલ પર પરત આવી રહ્યાં હતા ત્યારે ગુંડાઓની એક ટુકડીએ તેમની પર ગોળી મારી હતી અને તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનામાં એક ચાલક ઘાયલ થઇ ગયો હતો. આ ઘાયલ વ્યક્તિને એક સુરક્ષિત સ્થળે પહોંચ્યો હતો અને પોતાના સંબંધીઓ અને મિત્રોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અફવાઓનું બજાર ગરમ થઇ ગયું હતું અને વાયુવેગે આ વાત ફેલાવવા લાગી કે ધાર્મિક નેતાની હત્યા નાલીખલી ગામના રહેવાસીએ કરી છે.
ત્યારબાદ આ મુદ્દે ટોળાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. હિંસા પર ઉતરેલા ટોળાએ રસ્તો જામ કરી દિધો અને રેલવે ટ્રેકને વિક્ષેપ ઉભો કર્યો હતો. ત્યારબાદ ટોળાએ ગામના 200 ઘરોને આગમાં હોમી દિધા અને કેટલાક ઘરોને લૂંટી લીધા. જો કે હાલ ગામમાં પોલીસ ગોઠવી દેવામાં આવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
