અમરનાથ યાત્રા માટે રજિસ્ટ્રેશન આજથી

આ વર્ષે 55 દિવસની આ યાત્રા 28 જૂનથી શરૂ થઇને 21 ઓગસ્ટે રક્ષા બંધન સુધી ચાલશે. યાત્રીઓના રજિસ્ટ્રેશન માટે જે પ્રક્રિયાઓનું પાલન કરવાનું છે તેની તમામ માહિતી બોર્ડની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેમાં અરજી ફોર્મ અને બેન્ક શાખાઓની રાજ્યવાર યાદી સંપૂર્ણ સરનામા સાથે છે.
ચૌધરીએ કહ્યું કે અરજીકર્તાઓએ રજિસ્ટ્રેશન કરાવતી વખતે એક અનિવાર્ય સ્વાસ્થ્ય પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે. તેનું પ્રારૂપ અને તેના જારી કરવા માટે અધિકૃત ડોક્ટર્સ કે સંસ્થાનોની રાજ્યવાર યાદી પણ વેબસાઇટ પર મુકવામાં આવી છે. તેમણે ક્હ્યું કે એક માર્ચ બાદ જારી પ્રમાણપત્ર જ વૈધ માનવામા આવશે. 13 વર્ષથી ઓછી અને 75 વર્ષથી વધુની ઉમરના લોકો અને છ સપ્તાહથી વધારે ગર્ભવાળી મહિલાઓનું રજિસ્ટ્રેશન આ યાત્રા માટે કરવામાં આવશે નહીં. આ વર્ષે યાત્રા માટે પરમિટ સપ્તાહના દરેક દિવસ માટે અલગ-અલગ હશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
