‘વાજપાઇ કહેશે તો પરત કરી દઇશ ભારત રત્ન’

અમર્ત્ય સેને કહ્યું કે, જો અટલ બિહારી વાજપાઇ કહેશે તો ભારત રત્ન પરત કરી દઇશ. અમર્ત્ય સેનનું આ િનિવેદન ઘણું બધું કહી જાય છે. અર્થશાસ્ત્રમાં પોતાના યોગદાન માટે 1998માં નોબેલ પુરસ્કારથી સન્માનિત સેનને 1999માં અટલ બિહારી વાજપાયીની નેતૃત્વવાળી એનડીએ સરકારે ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.
નોંધનીય છે કે, તાજેતરમાં અમર્ત્ય સેને સીએનએન આઇબીએનને આપેલા ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે પીએમ પદ માટે મોદી તેમને પસંદ નથી. સેનના આ નિયમ પર ભાજપ લાલઘુમ થઇ ગયું હતું. ભારતના સૌથી મોટા સન્માનથી નવાજવામાં આવેલા જાણીતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેન પાસેથી આ સન્માન પરત લઇ લેવાની ધમકી આપવામાં આવી.
ભાજપના રાજ્યસભાના સાંસદ ચંદન મિત્રાએ 23 જુલાઇએ ટ્વિટ કર્યું હતું કે, અમર્ત્ય સેન કહે છે કે, તેઓ નથી ઇચ્છતા મોદી ભારતના પીએમ બને. શું સેન ભારતના મતદાતા છે? આગામી એનડીએ સરકારે તેમની પાસેથી ભારત રત્ન પરત લઇ લેવો જોઇએ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
