'મોદી દમદાર અને લોકપ્રિય નેતા છે એમાં કોઇ બેમત નથી'

રાજનાથ સિંહને જ્યારે એવો સવાલ કરવામાં આવ્યો કે શું તેમની પાર્ટી મહાકુંભમાં સાધુ-સંતો અને સંઘ સાથે મળીને પીએમ પદના ઉમેદવાર માટે મોદીના નામ પર મંથન કરી શકે છે. ત્યારે તેમણે નરેન્દ્ર મોદી પણ પક્ષના દમદાર અને લોકપ્રિય નેતા છે તેમાં કોઇ બેમત નથી. મોદીની લોકપ્રિયતા દેશના ખુણે ખુણે પ્રસરેલી છે જે સારી બાબત છે. જોકે તેમણે જવાબને ટાળી દીધો હતો.
રાજનાથ સિંહે જણાવ્યું કે ભારતીય જનતા પાર્ટીનો 2014માં ભારે બહુમતીથી વિજય થવાનો છે. અને એનડીએ સરકાર બનાવવામાં જે પણ પાર્ટીઓનું યોગદાન હશે તેમની પણ બરાબરની ભાગીદારી રહેશે.
રાજનાથ સિંહે ભારત-પાકિસ્તાનના સંબંધ અંગે બોલતા કહ્યું કે 'જ્યારે એનડીએની સરકારમાં અટલ બિહારી વાજપેઇ પ્રધાનમંત્રી હતા ત્યારે જનરલ પરવેજ મુશર્રફે એ કહેવા પર મજબૂર થવું પડ્યું હતું કે તેમના દેશમાં કોઇપણ આતંકવાદી સંગઠનને અથવા પ્રવૃત્તિને ચલાવી લેવામાં નહી આવે. એવી જ રીતે આ વખતે પણ એનડીએ સરકાર બનાવવશે અને ભારત-પાકિસ્તાનના સંબંધો સુધારશે.'
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી









Click it and Unblock the Notifications
