તસવીરો: રાહુલ ગાંધી છે 'રણનીતિ સલાહકાર', અડવાણી છે પત્રકાર
નવી દિલ્હી, 29 જુલાઇ: કોંગ્રેસની કમાન અપ્રત્યક્ષ રીતે રાહુલ ગાંધીના હાથમાં છે. લોકસભા ચૂંટણીમાં પણ તેમણે મોટી ભૂમિકા ભજવી. તે પાર્ટીના ઉપાધ્યક્ષ છે, પરંતુ રાહુલ ગાંધીનો અસલી ધંધો સાંભળીને તમે ચોંકી ઉઠશો. જી હાં અંગ્રેજી સમાચાર પત્ર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર અનુસાર સંસદની વેબસાઇટ પર 539 સાંસદોએ જેમને પોતાના ધંધા જાહેર કર્યા છે, તેમાંથી કેટલાક રસપ્રદ છે, તો કેટલાક ચોંકાવનાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાને સામાજિક કાર્યકર્તા ગણાવ્યા છે તો ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાને પત્રકાર તરીકે રજૂ કર્યા છે. તો બીજી તરફ રાહુલ ગાંધીની રણનીતિઓ તેમની પાર્ટીનો બેડો પાર કરી રહી નથી, પરંતુ તે પોતાને રણનીતિ સલાહકાર ગણાવવાનું પસંદ કરે છે.

539 સાંસદોએ પોતાના ધંધા જાહેર કર્યા
અંગ્રેજી સમાચાર પત્ર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયામાં છપાયેલા સમાચાર અનુસાર સંસદની વેબસાઇટ પર 539 સાંસદોએ જેમને પોતાના ધંધા જાહેર કર્યા છે, તેમાંથી કેટલાક રસપ્રદ છે, તો કેટલાક ચોંકાવનાર છે.

નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્યવસાયે પોતે એક સામાજિક કાર્યકર્તા હોવાનું દર્શાવ્યું છે.

સોનિયા ગાંધી
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પોતાને સામાજિક કાર્યકર્તા ગણાવ્યા છે.

લાલકૃષ્ણ અડવાણી
ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ પોતાને પત્રકાર તરીકે રજૂ કર્યા છે. લોકસભામાં તેમના ઉપરાંત વધુ ત્રણ સાંસદે પોતાને પત્રકાર ગણાવ્યા છે.

રાહુલ ગાંધી
રાહુલ ગાંધીની રણનીતિઓ તેમની પાર્ટીનો બેડો પાર કરી રહી નથી, પરંતુ તે પોતાને રણનીતિ સલાહકાર ગણાવવાનું પસંદ કરે છે. જી હાં લોકસભાની વેબસાઇટ પર આપવામાં આવેલા વિવરણમાં રાહુલ ગાંધીએ પોતાને રાજકીય સલાહકાર ગણાવ્યા છે.

સુષમા સ્વરાજ
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પોતાને વકીલ ગણાવ્યા છે.

સુમિત્રા મહાજન
સ્પીકર સુમિત્રા મહાજને પોતાને વકીલ ગણાવ્યા છે.

રાજનાથ સિંહ
ગૃહમંત્રી રાજસિંહ પોતાને શિક્ષક ગણાવ્યા છે.

મુરલી મનોહર જોશી
કાનપુર સાંસદ મુરલી મનોહર જોશીએ પોતાને પ્રોફેસર ગણાવ્યા છે.
જી હાં લોકસભાની વેબસાઇટ પર આપવામાં આવેલા વિવરણમાં રાહુલ ગાંધીએ પોતાને રાજકીય સલાહકાર ગણાવ્યા છે. લોકસભામાં તેમના ઉપરાંત વધુ ત્રણ સાંસદે પોતાને પત્રકાર ગણાવ્યા છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજ અને સ્પીકર સુમિત્રા મહાજને પોતાને વકીલ ગણાવ્યા છે. આ વખતે લોકસભામાં ચૂંટાઇને આવેલા સભ્યોના ધંધાની જાણકારી દર્શાવવામાં આવી છે.
ગૃહમંત્રી રાજસિંહ પોતાને શિક્ષક ગણાવ્યા છે, જ્યારે કાનપુર સાંસદ મુરલી મનોહર જોશીએ પોતાને પ્રોફેસર ગણાવ્યા છે. તો બીજી તરફ આ વખતે ચૂંટાઇને આવેલા નવા સાંસદોમાંથી 143 સાંસદોએ પોતાનો ધંધો ખેતી બતાવ્યો છે. ધંધાના મામલે બીજો નંબર સામાજિક કાર્યકર્તાનો છે. લોકસભાના 87 સાંસદો પોતાને સામાજિક કાર્યકર્તા ગણાવી રહ્યાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
