પુલવામા હુમલામાં શહીદ રામ વકીલના પરિજનોને મળી રહી છે ધમકીઓ
પુલવામા હુમલામાં શહીદ રામ વકીલના પરિજનોને મળી રહી છે ધમકીઓ
મૈનપુરીઃ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલ આતંકી હુમલામાં શહીદ મૈનપુરીના લાલ રામ વકીલના માતાના આંસુ હજુ સુકાયાં પણ નથી કે તેમના પરિજનો પર દબંગોએ કહેર વરસાવો શરૂ રકી દીધો છે. તે પણ એ ચિતાની જમીનને લઈ જેના પર શહીદના અંતિમ સંસ્કાર થયા હતા. હવે ગભરાયેલ પરિજનો અધિકારીઓ પાસે મદદ માંગવા માટે પોકારી રહ્યા છે.

જમીનને લઈ વિવાદ
જણાવી દઈએ કે મામલો મૈનપુરીના બરનાહલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગામ વિનાયકપુરનો છે. જ્યાં પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલ રામ વકીલ માથુરને સરકાર તરફથી શહીદ સ્થળ બનાવવા માટે અમુક ગજ જમીન ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. તે જમીન પર કબ્જો જમવાવા કેટલાક દબંગો મથી રહ્યા છે. ડરેલ પરિજનો અધિકારીઓની ઑફિસના ધક્કા ખાઈ રહ્યા છે.

મળી રહી છે ધમકીઓ
શહીદની પત્ની અને પરિજનોએ જિલ્લા અધિકારી પ્રમોદ કુમાર ઉપાધ્યાયને એક ફરિયાદ પત્રમાં કહ્યું કે ગામના કેટલાક દબંગો તેમની એક એકર ભૂમિ પર કબ્જો જમાવવા માંગે છે અને તેમને ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. જેનાથી શહીદના પરિજનો સદમામાં છે. શહીદના પરિજનોનું કહેવું છે કે આ મામલે મુખ્યમંત્રી અને બટાલિયનના અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈપણ પ્રકારની મદદ મળી નથી.

પુલવામા હુમલામાં થયા હતા શહીદ
જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલ ફિદાયીન હુમલામાં 44 ભારતીય જવાન શહીદ થઈ ગયા હતા। શહીદોમાં યૂપીના મૈનપુરીના રહેવાસી હેડ કૉન્સ્ટેબલ રામવકીલ માથુર પણ હતા. મૈનપુર જિલ્લાના દન્નાહાર પોસી સ્ટેશનના વિનાયપુરા ગામના રેહવાસી રામવકીલ 2001માં સિપાહી પદ પર સીઆરપીએફમાં ભરતી થયા હતા. 2003માં ઈટાવાના અશોક નગરની રહેવાસી ગીતા સાથે તેમના લગ્ન થયાં હતા. જમ્મુ અને કાશ્મીરમાં તહનાતી પહેલા રામવકીલ અલીગઢમાં તહેનાત હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
