બિહાર: ઔરંગાબાદ જેલમાં પોતાની માંગને લઇને અનશન પર બેસ્યાં 90 કેદી

આ મુદ્દે 459 કેદીઓમાંથી 90 કેદીઓએ ભોજન કર્યું નથી. નક્સલી નેતા પ્રમોદ મિશ્રાના નેતૃત્વમાં કેદીઓએ અનશન શરૂ કર્યું છે. જેલ અધીક્ષક તેજનારાયણ રાયે જણાવ્યું હતું કે 89 કેદી એક દિવસના અનશન પર રહેશે.
જેલ અધીક્ષકના અનુસાર કેદીઓએ 10 સૂત્રી માંગ મુકી છે. રોહતાસ તથા મદનપુરમાં થયેલ પોલીસ ફાયરિંગના દોષી પોલીસકર્મીઓ પર કલમ 302 હેઠળ કેસ ચલાવવા, મૃત્યું પામેલા ગ્રામીણોને શહીદનો દરજ્જો અપાવવા, શહીદ સ્મારક બનાવવા, મૃતકના આશ્રિતોને 10 લાખ તથા ઇજાગ્રસ્તોને 5 લાખ રૂપિયા વળતર આપવાની માંગ કરી છે.
જહાનાબાદમાં મહિલાને નિવસ્ત્ર કરી કરવામાં આવેલી મારઝૂડની ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવા, જેલમાં બહારી પોલીસ દ્વારા બંદીઓની કરવામાં આવતી મારપીટને રોકવી, બનાવટી કેસ તથા ટેબુલ અનુસંધાન બંદ કરવાની માંગને ગંભીરતાથી મુકી છે.
કેદીઓએ ધમકી આપી છે કે જો આ માંગો પર વિચાર કરવામાં નહી આવે તો આંદોલન ઉગ્ર થશે. તમને જણાવી દઇએ કે ઔરંગાબાદ મંડળ જેલમાં ઘણા નક્સલી બંધ છે. આ મુદ્દે હઠે ચડેલા કેદીઓએ હવે અનશનનો માર્ગ અપનાવ્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
