"ભારતનો અતીત, ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય આદિવાસી સમાજ વિના અધુરો છે", માનગઢમાં બોલ્યા પીએમ મોદી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિહ ચૌહાણ, અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માનગગઢ ખાતે સાર્વજનિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિહ ચૌહાણ, અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં માનગગઢ ખાતે સાર્વજનિક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. માનગઢ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સૌથી પહેલા માનગઢ ધામના દર્શન કર્ય હતા.

કાર્યક્રમને સંબોધિત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, દુર્ભાગ્યથી આદિવાસી સમાજના આ બલિદાનને ઇતિહાસમાં જગ્યા મળવી જોઇએ તે ના મળી આજે દેશ તેને પુરુ કરી રહી છે. ભારતનો અતિત, ઇતિહાસ, વર્તમાન અને ભવિષ્ય આદિવાસી સમાજ વગર પુરા નથી કરી શકાતો આપણા સ્વતંત્રતા સંગ્રામનો દરેક કદમ ઇતિહાસ આદિવાસી વીરતાથી ભરેલો છે.
માનગઢની ગૌરવગાથા કર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, 17 નવેમ્બર 1913 માનગઢમાં જે નરસંહાર થયો તે અંગ્રેજી હુકુમતની ક્રુરતાની પરાકાષ્ઠા હતી. દુનિયાને ગુલામ બનાવવાની માનસિક્તામાં માનગઢના આ પહાડી પર અંગ્રેજ હૂકુમતે 1500 થી વધારે લોકોને ઘેરીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.
સીએમ અશોક ગહેલોતને લઇને પ્રધાનમંત્રીએ કહ્યુ હતુ કે, અશોક ગહેલોત અનેમે મુખઅયમંત્રી તરીકે સાથે કામ કર્યુ છે. તે અમારા બધા મુખ્યમંત્રીઓમાં સૌથી વરિષ્ઠ છે. આજે પણ મંચ્ પર બૈઠેલા તમામ મુખ્યમંત્રીઓમાં અશકો ગહેલોત વરિષ્ઠ મુખ્યમંત્રી છે.
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
