IBCA:ઇન્ટરનેશનલ કેટ્સ એલાયંસ શુ છે, જેનું કર્ણાટકમાં પીએમ મોદી કરશે ઉદ્દઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 એપ્રિલ રવિવારે કર્ણાટકના પ્રવાશે જઇ રહ્યા છે. મૈસૂરમાં પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પૂરા થવાના અવસર પર પીએમ મોદી આ પ્રવાસ કરી રહ્ા છે. આ અવસર પર પીએમ મોદી અમૃત કાલના સમયમાં વાઘ સંરક્ષણ પર કેન્દ્રી રકારનું વિઝન અને વાઘ જનગણના લેટેસ્ટ આંકડા બહાર પડશે. એટલુ જ નહી પીએમ મોદી આ અવસર પર કર્ણાટક સ્ટેટ ઓપન યૂનિવર્સિટી મેસૂરુમાં ઇન્ટરનેશનલ બીગ કેટ્સ એલાંયસની શરુઆત કરશે. આવો જાણઈએ શુ હોય છે. IBCA શુ છે તેનું મહત્વ?

જમાવી દઇએ કે, ઇન્ટરનેશનલ બિગ કેટ્સ એલાયંસ એક એવો ટારગેટ છે જેમાં મુખ્ય બીગ કેટ્સ જેમા વાઘ સિહ, દિપડો, પ્યુમા, જગુાર અને ચીતાના સંરક્ષણની સુરક્ષિત કરવાનું છે. આ એલાયંસનું ઉદ્ધઘાટનનો ઉદ્દેશ્ય ગેરકાયદેસર શિખાર અને વેપાર પર અંકુશ લગાવાનો છે.
શુ છે આ કાર્યક્રમ
ટાઇગર કેપિટલ દર્જો મેળવવા માટે કર્ણાટકની ચર્ચા વચ્ચે નવો બિગ કેટ્સ એલાયંસ અને વાઘની જનસંખ્યાનું સરકાર સરકારનું લેટ્સ્ટ આકંડા જાહેર કરવા ખુબ જરુરી છે.
પીએમ મોદી કરશે સફારીની સવારી
જણાવી દઇએ કે, આ અવસર પર ચામરાજનગરમાં સ્થિત બાદીપુર ટાઇગર રિજર્વનો પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુલાકાત લેશે. પીએણ મોદી બાદીપુર રિજર્વમાં એક સફારીની સવારી પણ કરશે. ભારતના પ્રોજેક્ટ ટાઇગર પહેલા 50 વર્ષ પુરા થવાના અવસર પર રવિવારે પીએમ મોદી નેશનલ રિજર્વ પીએમ મોદી બે કલાક વિતાવશે.
પીએમ મોદીના આ પ્રવાસ એટલા માટે પણ મહત્વનો છે કે કેમ કે કર્ણટક રાજ્યના ચૂટણીની તારીખની જાહેરાત થયા બાદ પીએમ મોદી પહેલી વાર કર્ણટક પ્રવાસ પર આવી રહ્યા છે. આજથી 50 વર્ષ પહેલા 1 એપ્રિલ 1973ના તત્કાલીન પ્રધાનમંતરી ઇંદિરા ગાંધીએ આ પ્રોજેક્ટ લોચ કર્યો હતો. મહત્વની વાત એ છે કે, મૈસુરુમાં ત્રણ દિવસીય મેગા ઇવેન્ટમાં વાઘ સરક્ષણ માટે રાજનૈતિક અને સાર્વજનીક સમર્થન મેળવવા માટે વિશ્વ સ્તર પર ભારતની વાઘ સરક્ષણ સફળતા પ્રદર્શિત કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
