Mann ki Baat: PM મોદી મોન કી બાતનો 103 માં એપિસોડ આજ, સવારે 11 વાગે થશે પ્રસારીત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજ પોતાના મન કી બાત પ્રોગ્રામ દ્વારા દેશ વાસીઓને સંબંોધિત કરશે. પીએમ મોદીના મન કી બાતઆ 103 માં એપિસોડ છે. આ કાર્યક્રમને સવારે 11 વાગે ટેલિક્સાસ્ટ કરવામાં આવશે. પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળવામાટે લોકોમાં ખઆસ ઉત્સાહ રહશે.

વર્ષ 2014 માં શરુ કરવામાં આવેલ મન કી બાત કાર્યક્રમને દેશના કરોડો જનતા સાંભળે છે. આઇઆઇએમ રોહતકના અધ્યયનમાં કહેવામાં આવ્યુ હતુ કે, આ કાર્યક્રમને 23 કરોડ લોકોએ નિયમિત રુપથી સાંભળે છે. જ્યારે આ દેશના 98 ટકા લોકો જામે છે. આ કાર્યક્રમ બિન રાજકીય છે.
પીએમ મોદીની મન કી બાત 3 ઓક્ટોોબર 2014 માં શરુ થઇ હતી. અને દર મહિનાના અંતિમ રવિવારે સવારે 11 વાગે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં 30 એપ્રિલ 2023ના 100 એપિસોડ પુરો કર્યો હતો. 22 ભારતીય ભાષાઓ અે 29 બોલી સીવાય મન કી બાત 11 વિદેશી ભાષાઓમાં બ્રોડકાસ્ટ કરવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
