એડલ્ટરી કાયદોઃ ‘યાચિકા ફગાવી દો, લૉ કમિશન જોઈ રહી છે કેસ': કેન્દ્ર
કેન્દ્ર સરકારે એ યાચિકાને ફગાવી દેવાની માંગ કરી છે જેમાં કલમ-497 ની માન્યતાને પડકારવામાં આવી છે.
કેન્દ્ર સરકારે એ યાચિકાને ફગાવી દેવાની માંગ કરી છે જેમાં કલમ-497 ની માન્યતાને પડકારવામાં આવી છે. સુપ્રિમ કોર્ટને કહેવામાં આવ્યુ કે આ મુદ્દાને પહેલા લૉ કમિશન જોઈ રહી છે. સુપ્રિમ કોર્ટમાં યાચિકાકર્તા દ્રારા અરજી કરીને કહેવામાં આવ્યુ છે કે આઈપીસીની કલમ-497 હેઠળ એડલ્ટરી મામલે પુરુષોને દોષિત જણાતા સજાની જોગવાઈ છે જ્યારે મહિલાઓને સજાની જોગવાઈ નથી. એવામાં આ કાયદો ભેદભાવપૂર્ણ છે અને આ કાયદોને ગેરબંધારણીય ઘોષિત કરવો જોઈએ.

More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
