ભારતીય સેનામાં હવે અનાથ યુવાનો પણ થશે સામેલ

સેના પ્રમુખ જનરલ વ્રિક્રમ સિંહએ અનાથ યુવકોની ભરતી માટે નિયમોમાં છૂટ આપવાનો નિર્ણય કર્યો છે, જેનાથી તેમને રક્ષાદળમાં સામેલ થવામાં મદદ મળશે, સેના અધિકારીઓએ જાણકારી આપી છે.
આ પૂર્વે, આવા યુવકોને પોતાના જન્મની સાચી તારીખ, માતા-પિતાનું નામ અને પોતાની જાતિ સંબંધી જાણકારી આપવામાં સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે હવેથી આવા યુવકોની જન્મતિથિના પ્રમાણના રૂપમાં મેટ્રિકનું પ્રમાણપત્ર આપવું પડશે, અન્ય નિયમોમાં પણ છૂટ આપવામાં આવી છે.
નવી નીતિઓ હેઠળ, માતા-પિતા અંગેની માહિતી નહીં હોવા પર ભરતી કેન્દ્રો દ્વારા અનાથાલયનું નામ સ્વીકૃત કરવામા આવશે.
જ્યાં સુધી જાતિ સંબંધ છે, અનાથોને અખિલ ભારતીય અખિલ જાતિ શ્રેણીમાં સામેલ કરવામાં આવશે. ભારતીય સેનામાં જાતિ એક મહત્વપૂર્ણ કારક છે, જેની જાતિ આધારિત ઇન્ફેટ્રી રેજીમેન્ટ છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
