PM નરેન્દ્ર મોદી કોને બનાવશે કેબિનેટ સચિવ?
નવી દિલ્હી (વિવેક શુક્લા): હવે કેન્દ્રની મોદી સરકારને દેશના નવા કેબિનેટના સચિવના નામની જાહેરાત કરવાની છે. નવા કેબિનેટ સચિવની શોધ ખૂબ મોટાઉપાડે થઇ રહી છે. હાલના કેબિનેટ સચિવ આગામી 12 નવેમ્બરના રોજ રિટાયર્ડ થઇ રહી છે. સરકારના કાયદા મુજબ જૂન મહિનામાં રિટાયર્ડ થઇ રહેલા અજિત સેઠના કાર્યકાળને 6 મહિના વધારી દિધો હતો.
ત્રણ નામોની ચર્ચા
હાલ સેઠના સ્થાન પર નવા કેબિનેટ સચિવ પદ માટે હિમાચલ પ્રદેશ કેડરના 1977 બેચના આઇએએસ ઓફિસર આલોક રાવત, ઉર્જા સચિવ પીકે સિન્હા અને કોર્પોરેટ બાબતોના વિભાગના સચિવ નાવેદ મસૂદના નામ લેવામાં આવી રહ્યું છે. જાણકારોનું કહેવું છે કે કારણ કે ઉક્ત પદ દેશની નોકરશાહીનું ઉચ્ચ પદ છે, એટલા માટે સરકાર ખૂબ સમજી-વિચાર્યા બાદ તે ઓફિસરોને કેબિનેટ સચિવના પદ પર નિયુક્ત કરશે જે ઇમાનદર અને કાબેલ હોય તેનું તટસ્થ હોવું જરૂરી છે.

સ્પષ્ટ છે કે આ પદ પર નિયુક્તિનો આધાર એ ન હોઇ શકે કે તે અધિકારી કયા નેતાનો ખાસમખાસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ પણ ઇચ્છશે કે દેશના નવા કેબિનેટ સચિવ તે ઓફિસરને બનાવવામાં આવે તો તેમના વિઝનને સમજતો હોય. એક પ્રકારનો ઓફિસર જે નોકરશાહી પાસે કસીએ કામ લેવાનું જાણતો હોય. એટલે કે તેને સર્વગુણ સંપન્ન થવું પડશે.
સનદ રહેલા યૂપી કેડરના 1974 બેચના અધિકારી અજિત સેઠના કાર્યકાળ વિસ્તારને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની નિયુક્તિઓ કમિટીને મંજૂર કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
