મોદી મુદ્દે NCP નરમ, કહ્યું,‘ગુજરાત રમખાણોના મુદ્દાને પડતો મુકો’
નવી દિલ્હી, 29 જાન્યુઆરીઃ એનસીપીના દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલે ગુજરાત રમખાણોના મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પક્ષમાં નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, 2002માં જે ગુજરાતના રમખાણો થયા હતા, તેના પર કોર્ટનો આદેશ આવી ચુક્યો છે અને તેથી એ આદેશનું સન્માન કરવામાં આવે. નરેન્દ્ર મોદી પર એનસીપીના નરમ વલણને લઇને તેના રાજકિય તારણો કાઢવામાં આવી રહ્યાં છે. આ મામલે કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું છે કે, આ પ્રફુલ્લ પટેલનો અંગત પ્રતિભાવ છે.

આ કોંગ્રેસ માટે ઝટકાથી કમ નથી, કારણ કે જમ્મુ કાશ્મીરમાં સત્તાધીશ નેશનલ કોન્ફ્રેન્સ અને કોંગ્રેસનું ગઠબંધન તૂટવાની કગાર પર છે. સંકેત મળી રહ્યાં છે કે, બન્ને પક્ષોમાં ભારે મતભેદોના કારણે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા રાજીનામું આપી શકે છે. બન્ને પક્ષો વચ્ચે મતભેદ થવાનું સૌથી મોટું કારણ એક મહત્વકાંક્ષી યોજનામાં કોંગ્રેસ દ્વારા અડચણો ઉભી કરવાનું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
