નૌસેનાની નવી શક્તિ : INS અરિહંતનું ન્યુક્લિયર રિએક્ટર શરૂ
નવી દિલ્હી, 10 ઓગસ્ટ : ભારતમાં જ નિર્મિત પરમાણુ સબમરિન આએનએસ અરિહંતમાં લાગેલા પરમાણુ રિએક્ટરે કામ કરવાનું શરૂ કરી દીધું છે. આઇએનએસને ટૂંક સમયમાં પાણીમાં ઉતારવામાં આવશે. તાજેતરમાં જ સબમરિનમાં લાગેલા ન્યુક્લિયર રિએક્ટરને ચલાવવામાં આવ્યું છે, જે સફળતાપૂર્વક ચાલ્યું છે.
પરમાણુ સબમરિન ભારતીય નૌસેનામાં આવશે ત્યાર બાદ સેનાની મારક ક્ષમતા અનેક ગણી વધી જશે. તેનો અર્થ એ છે કે ભારત હવે જમીન, હવા અને પાણીથી પોતાના દુશ્મનો પર પરમાણુ હુમલો કરવાની ક્ષમતા રાખે છે.

તાજેતરમાં સમુદ્રની ઊંડાઇમાંથી બીઓ - 5 મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બીઓ - 5 મિસાઇલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. બીઓ - 5ને આઇએનએસ અરિહંતમાં તૈનાત કરવાની તૈયારી છે. ભારત ઉપરાંત આ ટેકનિક માત્ર અમેરિકા, બ્રિટન, રુસ, ફ્રાન્સ અને ચીનની પાસે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
