ચિદમ્બરમ વિરુધ્ધ જયંતી નટરાજને PMને પત્ર લખ્યો

નટરાજને પોતાના પત્રમાં લખ્યું છે કે જો નેશનલ ઇન્વેસ્ટમેન્ટ બોર્ડ બન્યું તો એ તેમના મંત્રાલયની શક્તિને દબાવી દેવા જેવું હશે. નાણા મંત્રી ચિદ્મ્બરમની દરખાસ્ત અનુસાર એનઆઇબીએ રૂપિયા 1000 કરોડથી વધારેનું રોકાણ ધરાવતા પ્રોજેક્ટ પાસ કરવાની તાકીદ આપવામાં આવશે.
આ પ્રસ્તાવિત બોર્ડ રોકાણ દરખાસ્તોને મંજૂરી આપનારા અંતિમ એકમ તરીકે કામ કરશે. આ બોર્ડ દ્વારા મંજૂર કરવામાં આવેલા રોકાણ પર કોઇ જ મંત્રાલય વિરોધ ઉઠાવી શકશે નહીં. નટરાજને પોતાના પત્રમાં જણાવ્યું છે કે પર્યાવરણ મુદ્દે મંજૂરી આપવાનું કામ તેમનું મંત્રાલય કરે છે ત્યારે તેમાં એનઆઇબીની ભૂમિકા હોવી જોઇએ નહીં.
More From
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
