પટણા: રાજનારાયણના પરિવારને મળ્યા મોદી, પાંચ લાખનો ચેક આપ્યો
પટણા, 2 ઓક્ટોબર: ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ બિહારની રાજધાની પટણાના ગૌરીચકમાં સીરિયલ બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા રાજનારાયણ સિંહના પરિવાર સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી હતી. આ ઉપરાંત મોદીએ તેમના પરિવારને પાંચ લાખ રૂપિયાનો ચેક પણ આપ્યો અને સરકારી નોકરી અપાવવા માટેનું આશ્વાસન આપ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન છયેલા 6 સીરિયલ બ્લાસ્ટમાં 6 લોકોના મોત થયા હતા. આજે નરેન્દ્ર મોદી મૃતકોના પરિવારોને મળવા માટે પટણામાં આવી પહોંચ્યા છે. મોદી ગૌરીચક (પટણા), કૈમૂર, ગોપાલગંજ, સુપૌલ, બેગૂસરાય, નાલંદાનો પ્રવાસ ખેડશે.
નરેન્દ્ર મોદી બ્લાસ્ટમાં મૃત્યુ પામેલા રાજનારાયણ સિંહના ગામ કમરજી, વિકાસ કુમાર સિંહના ગામ કરમચંદ્ર, નિશિજા, ગોપાલગંજના મુના શ્રીવાસ્તવના ગામ બરી ધનેષ, સુપૌલના ભરત રજકના ગામ સિમરાહી, રાઘોપુર, બેગૂસરાયના બિંદેશ્વરી ચૌધરીના ગામ તારાબરિયારપુર અને નાલંદાના રાજેશ કુમારના ગામ અહિયાપુર મુશહરીના પરિવારને પણ મળશે.
નરેન્દ્ર મોદી શુક્રવારે રાત્રે પોતાના વિશેષ વિમાનથી પટણા આવી પહોંચ્યા હતા. પટણામાં તેમના માટે સુરક્ષાની કડક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અત્રે તેઓ વિસ્ફોટોમાં મૃત્યુ પામેલા પીડિત પરિવારને સહાયતા રાશિ આપશે. નરેન્દ્ર મોદીએ ગૌરીચકથી પોતાની યાત્રા શરૂ કરી દીધી છે.
ગૌરીચકમાં રાજનારાયણ સિંહના પરિવારને મોદી મળ્યા અને તેમને પાંચ લાખનો ચેક આપ્યો હતો. જયનારાયણના પુત્રએ મીડિયાને જણાવ્યું કે મોદીએ સારી રીતે વાત કરી અને અમે તેમને ખુર્શી પર બેસવાનું કહ્યું તો પણ તેઓ નીચે જમીન પર બેસી ગયા. અને તેમણે મને સરકારી નોકરી આપવાનું આશ્વાસન આપ્યું છે.

મોદી મળ્યા પટણા વિસ્ફોટના પીડિત પરિવારને
પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા નરેન્દ્ર મોદી.

નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા.
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ..
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ...
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ...
|
નરેન્દ્ર મોદી પટણા વિસ્ફોટના પીડિત પરિવારને મળ્યા
નરેન્દ્ર મોદીનું ટ્વિટ...
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
