Tweets: રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાને આપી ક્રિસમસની શુભેચ્છા
નવી દિલ્હી, 25 ડિસેમ્બર: રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી અને વડાપ્રધાન મનમોહન સિંહે ક્રિસમસની પૂર્વ સંધ્યાએ લોકોને શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિએ પોતાના સંદેશમાં જણાવ્યું છે કે પાવન દિવસ ઇસા મસીહના પ્રેમ અને કરૂણાના પાઠને યાદ કરવાનો છે જે સદિયોથી માનવતા માટે પ્રેરણારૂપ બનેલા છે.
આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દેશવાસીઓને નાતાલની શુભેચ્છા પાઠવી છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે 'સર્વશક્તિમાન આ તહેવારના અવસર પર દુનિયાના તમામ લોકો પર પોતાની કૃપા વરસાવે.' ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ જણાવ્યું કે 'આપણને પ્રસન્નતાનો આ અવસર પોતાના ઇસાના પ્રેમ, કરૂણા અને માફ કરવાના શાશ્વત સંદેશ પ્રત્યે સમર્પિત કરવામાં ઉપયોગ કરવો જોઇએ.'
વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે.
|
નરેન્દ્ર મોદી
ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને દેશવાસીઓને નાતાલની શુભેચ્છા પાઠવી છે.
|
મનમોહન સિંહ, વડાપ્રધાન
વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે.
|
મનમોહન સિંહ, વડાપ્રધાન
વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે.
|
મનમોહન સિંહ, વડાપ્રધાન
વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે.
|
મનમોહન સિંહ, વડાપ્રધાન
વડાપ્રધાન મનમોહન સિંહે પણ આ પ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી. તેમણે જણાવ્યું કે ક્રિસમસ ઇસા મસીહની નિસ્વાર્થતા, સહિષ્ણુતા અને ભાઇચારાનો ઉલ્લાસ મનાવવાનો પર્વ છે.

પ્રણવ મુખર્જી, રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિએ જણાવ્યું કે 'સર્વશક્તિમાન આ તહેવારના અવસર પર દુનિયાના તમામ લોકો પર પોતાની કૃપા વરસાવે.'

હામિદ અંસારી, ઉપરાષ્ટ્રપતિ
ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીએ જણાવ્યું કે 'આપણને પ્રસન્નતાનો આ અવસર પોતાના ઇસાના પ્રેમ, કરૂણા અને માફ કરવાના શાશ્વત સંદેશ પ્રત્યે સમર્પિત કરવામાં ઉપયોગ કરવો જોઇએ.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
