ખેડૂત આંદોલન વચ્ચે આજે 11 વાગ્યે પીએમ મોદી કરશે ‘મન કી બાત’
ખેડૂત આંદોલન વચ્ચે આજે 11 વાગ્યે પીએમ મોદી કરશે ‘મન કી બાત’
નવી દિલ્હીઃ કૃષિ કાનૂનના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 11 વાગ્યે મન કી બાત કાર્યક્રમથી દેશવાસીઓને સંબોધિત કરશે. કૃષિ કાનૂનના વિરોધમાં ખેડૂતો દિલ્હી કૂચ કરી રહ્યા છે તેવા સમયે નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમ સંબોધવા જઈ રહ્યા છે. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે પીએમ મોદી આ મુદ્દા પર પોતાની વાત રાખી શકે છે.

આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાવાયરસ અને કોરોના વેક્સીનને લઈને પણ વિચાર વ્યક્ત કરે તેવો અંદાજો ગલાવવામાં આવી રહ્યો છે. શનિવારે પીએમ મોદીએ અમદાવાદના ઝાયડસ સહિત પુણેની સિરમ ઈન્સ્ટીટ્યૂટ અને હૈદરાબાદમાં પણ વેક્સીન ટેસ્ટિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી. અગાઉ પીએમ 25 ઓક્ટોબરે મન કી બાત કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધિત કર્યા હતા.
More From
-
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી








Click it and Unblock the Notifications
