UPSC પાસ કરનાર મૌલાના શાહિદે મસ્જિદ, મદરસા અને ધર્મ વિશે કહી મોટી વાત
મદરસામાંથી અભ્યાસ કરેલા એક મૌલાનાએ પણ દેશના સૌથી મોટી પરીક્ષાને પાસ કરીને આઈએએસ અધિકારી બનવાનો રસ્તો સાફ કર્યો છે.
રાજકીય નિવેદનબાજીમાં હંમેશા મદરસા પર હંમેશા આંગળી ચીંધવામાં આવતી હોય છે. ક્યારેક તેને રાષ્ટ્ર વિરોધી શિક્ષણનો અડ્ડો કહેવામાં આવે છે તો ક્યારેક આતંકની નર્સરી. અહીં સુધી કે મદરસાને લવ જેહાદની પાઠશાલા સુધી કહેવામાં કહેવામાં આવી રહી છે પરંતુ હાલમાં જાહેર થયેલા યુપીએસસી પરીક્ષાના પરિણામોએ આવુ કહેવા કે પછી વિચારનારાઓને આકરો જવાબ આપી દીધો છે. મદરસામાંથી અભ્યાસ કરેલા એક મૌલાનાએ પણ દેશના સૌથી મોટી પરીક્ષાને પાસ કરીને આઈએએસ અધિકારી બનવાનો રસ્તો સાફ કર્યો છે. મૌલાના રઝા ખાને સંઘ લોક સેવા આયોગ (યુપીએસસી) 2018ની ઑલ ઈન્ડિયા રેંકિંગમાં 751મું સ્થાન મેળવ્યુ છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાત કરીને શાહિદે પોતાના વિચાર તેમજ વ્યક્તિગત જીવન વિશે વિસ્તૃત રીતે જણાવ્યુ. શાહિદનું કહેવુ છે કે મદરસામાં અભ્યાસ દરમિયાન જ સિવિલ સર્વિસિઝમાં જવા માટે ખૂબ જ આતુર હતો. મદરસામાં અભ્યાસ કર્યા બાદ મૌલવી બનેલા શાહિદ રઝા ખાને પોતાના વિશે જણાવ્યુ કે 'મારી પ્રારંભિક શિક્ષણ એક નાના ગામના કસ્બામાં થયુ. ત્યારબાદ હું આગળના અભ્યાસ માટે આજમગઢના મુબારકપુર સ્થિત અલ જમાતુલ અશર્ફિયા જતો રહ્યો. હવે હું જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાંથી પીએચડી કરી રહ્યો છુ.' શાહિદ રઝાએ પોતાની આ સફળતા પાછળની આખી કહાની પણ જણાવી.
શાહિદ રઝા ખાને આગળ કહ્યુ, કોઈ પણ મદરસા, મસ્જિદ કે પછી ધર્મ રૂઢ ન હોવો જોઈએ. ધર્મ આપણને માનવતાની સેવા કરતા શીખવ છે, હું પણ એ જ કરીશ, લોકોને પણ માનવતા અને મનુષ્યતાના પાઠ ભણાવીશ. તમને જણાવી દઈએ કે સિવિલ સર્વિસિઝની પરીક્ષામાં 751મો રેંક મેળવનાર શાહિદે 2011માં જેએનયુમાં અરબી ભાષાનો અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવ્યો હતો. બીએ બાદ એમએ પણ અહીંથી કર્યુ. ત્યારબાદ સ્કૂલ ઑફ ઈન્ટરનેશનલ સ્ટડીઝમાંથી એમ ફીલ થયા બાદ અત્યારે જેએનયુમાંથી પીએચડી પણ કરી રહ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
