અમિત શાહ કોઈ ભગવાન નથી જે સત્તામાં રહેવાની ભવિષ્યવાણી કરે: મિઝોરમ પૂર્વ સીએમ
મિઝો નેશનલ ફ્રન્ટ અધ્યક્ષ અને મિઝોરમ મુખ્યમંત્રી જોરમંથગા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમિત શાહ કોઈ ભગવાન નથી જે તેમની રાજનૈતિક ભવિષ્યવાણી સાચી પડે
મિઝો નેશનલ ફ્રન્ટ અધ્યક્ષ અને મિઝોરમ મુખ્યમંત્રી જોરમંથગા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમિત શાહ કોઈ ભગવાન નથી જે તેમની રાજનૈતિક ભવિષ્યવાણી સાચી પડે. તેમને આ નિવેદન અમિત શાહના તે દાવા પર આવ્યું હતું જેમાં તેમને કહ્યું હતું કે આવનારા 50 વર્ષ સુધી ભાજપ સત્તામાં રહેશે. એમએનએફ કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીના સહયોગી અને અને નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ છે.
આ પણ વાંચો: મિઝોરમઃ જાણો ધર્મ આધારે વસતી, સાક્ષરતા, રોજગાર દર અને ચૂંટણીના મુદ્દા

અમિત શાહે ભાજપના 50 વર્ષ સુધી સત્તામાં રહેવાની વાત કહી હતી
અમિત શાહે હાલમાં જ કહ્યું હતું કે ભાજપ 2019 ચૂંટણી જીતી તો આવનારા 50 વર્ષ સુધી તેઓ રાજ કરશે. તેના પર એમએનએફ નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમિત શાહની વાત પર તેમને શંકા છે, તેઓ કોઈ ભગવાન નથી. તેઓ રાજનીતિમાં કોઈ પણ દાવા અથવા ભવિષ્યવાણી નહીં કરી શકે. તેઓ આટલું કહે છે કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ સત્તામાં નહીં આવે તે બાબત ઠીક છે પરંતુ પાર્ટી 50 વર્ષ સુધી સત્તામાં રહેશે તે વધારે પડતું છે.

મિઝોરમમાં ભાજપને સાથી નહીં બનાવી શકાય
મિઝોરમના મુખ્ય વિપક્ષી દળ એમએનએફ નેતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમની વિચારધારા ભાજપથી અલગ છે. તેઓ હિંદુત્વને વધારો આપે છે એટલા માટે રાજ્યમાં તેમની સાથે કોઈ પણ ગઠબંધન નહીં થઇ શકે. પરંતુ કેન્દ્રમાં યુપીએ કરતા એનડીએ વધારે સારું સહયોગી છે એટલા માટે અમે કેન્દ્રમાં તેમની સાથે છે.

ભાજપ અને એમએનએફ અલગ અલગ લડી રહ્યા છે
આપણે જણાવી દઈએ કે મિઝોરમમાં ભાજપ અને એમએનએફ વિધાનસભા ચૂંટણી માટે અલગ અલગ લડી રહ્યા છે. રાજ્યની 40 સીટો પર 28 નવેમ્બરે વોટિંગ થઇ અને 11 ડિસેમ્બરે તેનું પરિણામ પણ જાહેર થશે. મિઝોરમ વિધાનસભામાં મિઝો નેશનલ ફ્રન્ટ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો થઇ રહ્યો છે. `ભાજપે પણ 39 સીટો પર ઉમેદવારો ઉતાર્યા છે મિઝોરમમાં વર્ષ 2008 થી કોંગ્રેસ સત્તામાં છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
