માયાવતીના મહાસમ્મેલને અખિલેશ સરકારની ઉડાવી ઊંઘ!

બસપા તરફથી હજી સુધી રાજ્યમાં અલગ-અલગ સ્થાનો પર બ્રાહ્મણ સમ્મેલન આયોજિત થતા રહ્યા છે, જેમાં મુખ્ય અતિથિ તરીકે બસપાના બ્રાહ્મણ ચહેરા સતિશ મિશ્ર હાજરી આપતા રહ્યા છે. પાર્ટીના પાછલા એક મહીનાથી ચાલી રહેલા સંમ્મેલનોનું સમાપન બસપાની રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતી કરશે.
આની વચ્ચે માયાવતીની મહારેલીઓના અનુભવના પગલે તંત્રએ શનિવારે રાત્રે આઠ વાગ્યાથી જ વાહનવ્યવહાર માર્ગોમાં પરિવર્તન કરવાની જાહેરાત કરી દીધી હતી. પ્રશાસન તરફથી ચેતવણી આપવામાં આવી છે કે મહાસમ્મેલન દરમિયાન શહીદ પથ પુલની નીચે રાયબરેલી રોડથી રેલી સ્થળ તરફ વાહન પસાર કરવા નહી દેવાય.
તંત્રના એક અધિકારીએ જણાવ્યું કે વાહનોની પાર્કિંગ માટે પહેલાથી જ સ્થાન નક્કી કરી દેવામાં આવ્યું છે. રાયબરેલી, સુલ્તાનપુર અને ફૈઝાબાદ રોડ તરફથી આવનાર વાહન વૃંદાવન યોજનામાં પાર્ક કરવામાં આવશે.
તેમણે જણાવ્યું કે સીતાપુર અને દરદોઇ રોડ તરફથી આવનાર વાહનો આખિયાનાના રતનખંડમાં પાર્ક કરવામાં આવશે. કાનપુર તરફથી આવનાર વાહનોને માનસરોવર યોજનામાં પાર્ક કરવામાં આવી શકાશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
