મોદીને PM પદના ઉમેદવાર જાહેર કરો, પ્રજા નિર્ણય કરશે : જમીયત

જમીયત પ્રમુખ મૌલાના અરશદ મદનીએ કહ્યું હતું કે 'અમે તો કહી રહ્યાં છીએ કે ભાજપ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરે પછી દેશની જનતા નક્કી કરશે કે આવા વ્યક્તિને વડાપ્રધાન બનવા જોઇએ કે નહી.
તેમને કહ્યું હતું કે 'દેશનો મિજાજ ધર્મનિરપેક્ષ છે અને અમને પૂરો વિશ્વાસ છે જનતા યોગ્ય નિર્ણય લેશે.' ગુજરાતમાં નરેન્દ્ર મોદીને ઘણા સ્થળોથી મુસ્લિમ વોટ મળ્યા હોવાનો ઉલ્લેખ કરતાં મદનીએ કહ્યું હતું કે 'વિધાનસભાની ચુંટણી પોતાની જગ્યાએ છે, જ્યાં લોકો સ્થાનીક મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે. સંસદીય ચુંટણી,આં સ્થિતી અલગ પ્રકારની હોય છે.'
અત્રે ઉલ્લેખનીય છે ભાજપમાં યશવંત સિંહ અને રામ જેઠમલાણીએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવાની તરફેણ કરી છે. આ મુદ્દે છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચા થઇ રહી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
