રાહુલના ગઢમાં 12 જાન્યુઆરીએ ‘આપ’ લગાવશે ઝાડૂ
નવી દિલ્હી, 5 જાન્યુઆરીઃ દિલ્હીમાં વિજય હાંસલ કરનાર આમ આદમી પાર્ટીની નજર હવે લોકસભા ચૂંટણી પર છે. પાર્ટી દેશની સત્તા પર બિરાજવા માટે પોતાની કમર કસી રહી છે. પાર્ટી નેતાઓને અલગ-અલગ જવાબદારીઓ સોંપવામાં આવી છે. ‘આપ' નેતા કુમાર વિશ્વાસે રાહુલ ગાંધીના ગઢમાં ગાબડુ પાડવાની તૈયારી પૂરી કરી લીધી છે. અમેઠીથી લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી ચૂકેલા કુમારે વિશાળ રેલીનું આયોજન કર્યું છે.

આ રેલને જન વિશ્વાસ રેલી નામ આપવામાં આવ્યું છે. આમ આદમી પાર્ટીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યુ કે રેલીમાં 50 હજારથી વધુ લોકો આવશે તેવી આશા છે. આ પહેલા 27 ડિસેમ્બરે અહીં ઝાડૂ સંદેશ યાત્રા કાઢવામાં આવી હતી, પરંતુ તેમાં કુમાર વિશ્વાસ આવી શક્યા નહોતા. તેવામાં જન વિશ્વાસ રેલી અનેક રીતે મહત્વની છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
