જાણો શું હોય છે આચાર સંહિતા? વિધાનસભા ચૂંટણી આવતા 5 રાજ્યોમાં આજથી કરાઇ લાગુ
ભારતના ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ વખતે યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ભારતીય ઈતિહાસમાં યોજાયેલી ચૂંટણીઓથી ઘણી અલગ હશે. કોરોના મ
ભારતના ચૂંટણી પંચે પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. આ વખતે યુપી, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ભારતીય ઈતિહાસમાં યોજાયેલી ચૂંટણીઓથી ઘણી અલગ હશે. કોરોના મહામારીના ત્રીજા મોજાના પડછાયામાં યોજાનારી આ ચૂંટણીમાં ઘણા નવા નિયમો લાગુ થશે. ચૂંટણી પંચની તારીખોની જાહેરાત સાથે, આ પાંચ રાજ્યોમાં આજથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જે અંતર્ગત આ રાજ્યોમાં કેટલાક કડક નિયમો લાગુ કરવામાં આવશે, જેના ઉલ્લંઘન પર રાજકીય પક્ષો ઉપર કાર્યવાહી થઈ શકે છે.

ચૂંટણીના પરિણામના દિવસે પુરી થશે આચાર સંહિતા
પાંચ રાજ્યોમાં ચૂંટણી થાય ત્યાં સુધી આદર્શ આચારસંહિતા અમલમાં રહેશે. મતગણતરી બાદ ચૂંટણીના પરિણામો સાથે આદર્શ આચારસંહિતાનો અંત આવશે અને તેના હેઠળ લાદવામાં આવેલા નિયંત્રણો પણ સમાપ્ત થઈ જશે. તમને જણાવી દઈએ કે આચારસંહિતા દરમિયાન રાજ્યની સિસ્ટમ એક રીતે ચૂંટણી પંચના નિયંત્રણમાં આવે છે.
શું હોય છે આચાર સંહિતા?
તમને જણાવી દઈએ કે દેશમાં મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી કરાવવા માટે ચૂંટણી રાજ્યોમાં જે સિસ્ટમ લાગુ કરવામાં આવે છે તેને આચારસંહિતા કહેવામાં આવે છે. આ સિસ્ટમ ચૂંટણી નિમિત્તે લાગુ કરવામાં આવે છે. લોકસભા અને વિધાનસભાની ચૂંટણી દરમિયાન આચારસંહિતા લાગુ કરવામાં આવે છે. આ સિસ્ટમ દરમિયાન રાજકીય પક્ષ, નેતા અને સ્થાનિક સરકારે ચૂંટણી પંચના નિયમોનું પાલન કરવાનું હોય છે અને જો નિયમોનું ઉલ્લંઘન થાય તો ચૂંટણી પંચ કાર્યવાહી કરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
