ખુર્શીદની કેજરીવાલને ચીમકી, ફર્રુખાબાદમાં ઘુસીને બતાવે

ખુર્શીદની ધમકી પર પોતાની પ્રતિક્રિયા આપતા કેજરીવાલની ટીમના સભ્ય કુમાર વિશ્વાસે જણાવ્યું કે દેશના કાનૂનમંત્રી આ રીતે ખુલ્લે આમ લોહીની હોળી રમવાની ધમકી આપે તો અમે કોને જઇને ફરિયાદ કરીએ.
તેમણએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશની અખિલેશ સરકાર અને અન્ય રાજનૈતિક દળોના નેતાઓ ખુર્શીદના આ નિવેદન સામે ચૂપ કેમ છે. કુમાર વિશ્વાસે એમ પણ કહ્યું કે તેમની ટીમ ખુર્શીદની ધમકીઓથી નથી ડરતી અને ફર્રુખાબાદ જરૂર જશે.
More From
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
