હરિયાણામાં આપ કરશે ચૂંટણી પ્રચારનો પ્રારંભ, 29 મેંના રોજ કેજરીવાલ સભા યોજશે!
પંજાબમાં જીત મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીનો પોતાની પાર્ટીનો વિસ્તાર કરવામાં લાગી ગયા છે. તેના ભાગ રૂપે આપ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પોતાના સંગઠનને મંજબૂત કરવા પર ભાર આપી રહી છે. તેમજ હરિયાણાં આવનાર 2024ની
પંજાબમાં જીત મેળવ્યા બાદ અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીનો વિસ્તાર કરવામાં લાગી ગયા છે. તેના ભાગ રૂપે આપ ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં પોતાના સંગઠનને મંજબૂત કરવા પર ભાર આપી રહી છે. તેમજ હરિયાણાં આવનાર 2024ની ચૂંટણીને થવાની છે તે પહેલા આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હરિયાણામાં સંગઠનને મજબૂત કરવા 29 મે ના રોજ સભાને સંબોધન કરશે.

અરવિંદ કેજરીવાલ સમગ્ર દેશનો પ્રવાસ કરી રહ્યા છે. આ પહેલા કર્ણાટકા તેમજ કેરલમાં પણ સભાઓ કરીને સંગઠન ઉભુ કરવાની શરૂઆત કરી દીધી છે. અરવિંદ કેજરીવાલ રાજ્ય સરકાર પર તો નિશાન સાધશે જ સાથે સાથે વિરોધ પક્ષ કોંગ્રેસ પર પણ નિશાન સાધતા પાછી પાની નહી કરે. કેજરીવાલ પર ભાજપના નેતાઓ દ્વારા શાબ્દીક પ્રહાર કરવાની શરૂઆત કરી દીધી છે. સભાને સફળ બનાવાની જવાબદારી આપના રાજ્યસભાના સાંસદ સુશિલ કુમાર ગુપ્તાએ સંભાળી છે.
આપ સમગ્ર પ્રદેશમાં જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યી છે. આમ આદમી પાર્ટી તરફથી રોજ સરકાર પર અનેક પ્રકારના શાબ્દીક હુમલા કરવામાં આવી રહ્યા છે. જેમા જીવન જરૂરિયાતને લગતા પાયાના સવાલ જેવા કે, શિક્ષણ, આરોગ્ય, વિજળી, પાણી, આરોગ્યને લગતા સવાલ સતત કરવામાં આવી રહ્યા છે.
પ્રદેશના ભાજપના નેતા જવાહર યાદવે કેજરીવાલની દિલ્હી સરકાર પર અનેક સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ કે, આમ આદ આદમી પાર્ટીના નેતાઓ આજ કાલ હરિયાણામાં દિલ્હીની માફક રોજગારી આપવાની વાત કરે છે. હકીકત એ છે કે, સાત વર્ષમાં કેજરીવાલ સરકારે માત્ર 440 સ્થાનિક રોજગારી આપી શક્યા છે. જ્યારે હરિયાણાની મનોહર ખટ્ટર સરકારે 87225 યુવાનોને રોજગારી પુરી પાડી છે. આ આકંડા આરટીઆઇમાથી લેવામાં આવ્યા છે. તેને કોઇ પણ મેળવી શકે છે. પ્રદેશની જનતા દિલ્હી સરકારની હકીકતોને જાણે છે. કેજરીવાલ પંજાબને એસઆઇએલનું પાણી અપાવી દે તો માનવામાં આવે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
