આ રાજ્યમાં 5 દિવસ નહી ચાલે ઈન્ટરનેટ, જાણો કારણ
આ રાજ્યમાં 5 દિવસ નહી ચાલે ઈન્ટરનેટ, જાણો કારણ
ઈન્ટરનેટ આપણા જીવનનો એક ભાગ બની ગયું છે, એક જમાનો હતો જ્યારે લોકો ચા સાથે સમાચારપત્ર વાંચતા, રેડિયો સાંભળતા, ગાર્ડનમાં વોક કરવા જતા, હરીગીત ગાતા, પ્રભાતિયાં ગાતા પરંતુ આજના જમાનામાં ટેક્નોલોજી જેમ જેમ આગળ વધતી ગઈ માનવી પણ ટેક્નોસેવી થતો ગયો છે અને બિનજરૂરી વસ્તુઓને વધુ મહત્વ આપતો થઈ ગયો છે, આજે વહેલી સવારે બિસ્તર પરથી ઉતરતા પહેલાં મોટાભાગના લોકો વોટ્સએપ અને ફેસબુક ચેક કરતા થયા છે. એવામાં કહેવામાં આવે કે પાંચ દિવસ ઈન્ટરનેટ નહીં ચાલે તો!!

જી હાં, મણિપુરમાં 5 દિવસ માટે ઈન્ટરનેટ સેવા પ્રભાવી રૂપે બંધ કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે 3-4 સંદિગ્ધ યુવાઓએ બીજા સમુદાય વિશેષની એક વેન વિશ્નુપૂરમાં આગના હવાલે કરી દીધી હતી, જે બાદ હાલાત ઘણા તણાવપૂર્ણ છે, કાનૂન વ્યવસ્થા પર સંકટ છે, જેને પગલે આ નિર્ણય માં આવ્યો છે. રાજ્ય સરકાર તરફથી 6 ઓગસ્ટે નિર્દેષ જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમા કહેવામાં આવ્યું છે કે અસામાજિક તત્વો સોશિયલ મીડિયાનો ઉપયોગ તસવીરો, નફરતી ભાષણનો ઉપયોગ તણાવ વધારવા માટે કરી રહ્યા છે, જેને કારણે રાજ્યમાં કાનૂન વ્યવસ્થા પર ખતરો થઈ શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
