ઇન્ડિયન એરફોર્સનું એરક્રાફ્ટ એએન-32 થયું ગુમ, 29 લોકો હતા સવાર
ઇન્ડિયન એરફોર્સનું ટ્રાંસપોર્ટ એરક્રાફ્ટ એએન-32ના ગુમ થવાના સમાચારો મળ્યા છે. આ એરક્રાફ્ટ ચેન્નઇથી પોર્ટ બ્લેયર જવા રવાના થયું હતું. તેની અંદર 29 લોકો સવાર હતા.

આ એરક્રાફ્ટ સવારે 7:46 તાંબરમથી ટેક ઓફ થયું હતું. અને છેલ્લે તેને 8:46 મિનિટે રડાર પર જોવામાં આવ્યું હતું. આ એરક્રાફ્ટ બંગાળની ખાડી પરથી પસાર થઇ રહ્યું હતું ત્યારે તેણે છેલ્લી વાર રડાર સાથે પોતાનો સંપૂર્ક ગુમાવ્યો હતો. જે પછી તેની કોઇ જાણકારી પ્રાપ્ત નથી થઇ.
એએન-32 કુરિયર સર્વિસ માટે રવાના થયું હતું. ત્યારે ઇન્ડિયન એરફોર્સની બન્ને વિંગ જળ અને વાયુસેનાએ ભેગા મળીને એક જોઇન્ટ રેસ્ક્યૂ ઓપરેશન લોન્ચ કર્યું છે. અને વિમાનની શોધખાળ કરી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
