તો 26-11ના દોષીઓને સજા અપાવીશઃ ઇમરાન ખાન

ઇમરાન ખાનને એ વાતનો દાવો પણ કર્યો કે પ્રધાનમંત્રી તરીકે તેઓ એ સુનિશ્ચિત કરશે કે આતંકવાદી ગતિવિધિઓ માટે પાકિસ્તાનની ધરતીનો ઉપયોગ ના કરે. ઇમરાન ખાને મેલ ટૂડેને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું છે, '' ભારતને સમજવું જોઇએ કે ન્યાયિક પ્રક્રિયામાં સમય લાગે છે, પરંતુ હું મુંબઇના ગુન્હેગારોને સજા અપાવીશ.''
નોંધનીય છે કે ઇમરાન ખાન હાલ વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં હિસ્સો લેવા માટે ભારત આવેલા છે. અત્યારસુધી મુંબઇ હુમલાના મુખ્ય આરોપી હાફીઝ સઇદ પર સીધા પ્રહારો નહીં કરીને ઇમારાન ખાને કહ્યું કે , ભારત આ મુદ્દે વધારે દબાણ ઉભૂ કરી રહ્યું છે. હું પાકિસ્તાનને બચાવવા માટે આતંકવાદ વિરુદ્ધ જેહાદ છેડી દઇશ.
જો કે, ઇમરાન ખાનનું એ પણ માનવું છે કે આતંકવાદીઓને બદલી શકાય છે. તેમણે કહ્યું કે, આતંકના સરગનાઓમાં બદલાવ લાવી શકાય છે. મને પૂરો વિશ્વાસ છે કે તેમનો ઉપયોગ રાષ્ટ્રના વિકાસ માટે કરી શકાય છે. ઇન્સાન બદલાઇ શકે છે. હું તેમને અહેસાસ કરાવીશ કે આતંકનો માર્ગ કોઇ સમસ્યાનુ સમાધાન નથી.
કાશ્મીર સમસ્યામા સમાધાન અંગે તેમણે કહ્યું કે, તેના માટે એક રોડમેપ તૈયાર કરવો પડશે, જેથી ભારત-પાકિસ્તાન અને કાશ્મીરના લોકો એખ સાથે આમને-સામને બેસીને સમસ્યાનો સર્વસામાન્ય હળ કાઢી શકે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
