બાંગ્લાદેશના ગેરકાયદેસર મુસ્લિમોને ભારતની બહાર કઢાશે : ભાજપ
કોલકત્તા, 4 મે : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોલકત્તામાં પોતાના ભાષણ દરમિયાન કરેલા નિવેદન અંગે ભાજપે આજે સ્પષ્ટતા કરી છે. નરેન્દ્ર મોદીએ ગેરકાયદેસરી રીતે ભારતમાં ઘૂસી આવેલા બાંગ્લાદેશી મુસ્લિમ શરણાર્થી અંગે કરેલી ટિપ્પણી અંગે ભાજપે સ્પષ્ટતા આપી છે.
આ અંગે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું છે કે બાંગ્લાદેશમાં મુસ્લિમો બહુમતી સંખ્યામાં છે. જો તેઓ ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરે છે તો તેઓ ગેરકાયદેસર પ્રવાસી ગણાય. આગામી 16 મે બાદ તેમને ભારતમાંથી બહાર મોકલી આપવામાં આવશે. નરેન્દ્ર મોદીજીએ આવી વાત કહી હતી.

સિંહે એમ પણ જણાવ્યું કે સંયુક્ત રાષ્ટ્રની એક શરણાર્થી નીતિ છે. જેમાં ધર્મને કારણ દબાવી દેવામાં આવ્યા હોય અથવા ભેદભાવનો શિકાર બન્યા હોય તેવા લઘુમતી સમુદાયને શરણાર્થીનો દરજ્જો આપવામાં આવે છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ લઘુમતીમાં છે આથી તેમને ભારતમાં શરણાર્થીનો દરજ્જો મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
