એરફોર્સ બદલી શક્યું હોત 1962ના યુદ્ધનું પરિણામઃ એરફોર્સ ચીફ

1962ના યુદ્ધમાં એરફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો શું થયું હોત તેના જવાબમાં એર ચીફ માર્શલ બ્રાઉને કહ્યં કે, હા, અમને કોઇ શંકા નથી કે, જો એરફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો પરિણામ અલગ જ હોત.
ચીન સાથે 1962માં થયેલા યુદ્ધમાં ભારતે વાયુસેનાનો ઉપયોગ કર્યો નહીં તેને લઇને સૈન્ય ઇતિહાસકારો અને વિશેષજ્ઞો વચ્ચે હજુ સુધી ચર્ચા ચાલી રહી છે અને આજ સુધી એ વાત જાણી શકાય નથી કે, તે સમયે એરફોર્સનો ઉપયોગ શા માટે કરવામાં આવ્યો નહોતો.
બ્રાઉને એરફોર્સ ડેના દિવસે કહ્યું કે, પરંતુ આ વખતે અમે વિશ્વાસ આપી શકીએ છીએ કે આ પ્રકારની મુશ્કેલી નહીં થાય. એરફોર્સ ગમે ત્યારે અગ્રણી ભૂમિકા અદા કરશે. 26 ઑક્ટોબરે એ વિષય પર એક સેમિનાર થશે કે જો એરફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો શું 1962નું પરિણામ અલગ હોત.
કારગિલ યુદ્ધ ખતમ કરવાનો શ્રેય લેતા તેમણે કહ્યું કે, જો ઇન્ડિયન એરફોર્સ યોગ્ય સમયે આક્રમક રીતે લડાઇમાં ના ઉતર્યું હોત તો કારગિલ યુદ્ધ વધું ત્રણ મહિના ચાલ્યું હોત, કારણ કે કપરા પહાડો પર ચઢવું અમારા યુવા જવાનો અને અધિકારીઓ માટે ઘણું કપરુ થઇ જાય છે, એરફોર્સના કારણે આ યુદ્ધ ખતમ થયું.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
