જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ-નેશનલ કોન્ફ્રેંસના છૂટાછેડા, અલગ-અલગ લડશે ચૂંટણી
જમ્મુ-કાસ્મીરમાં હવે કોંગ્રેસ અને નેશનલ કોન્ફ્રેંસ વચ્ચેનું જુનું ગઠબંધન તૂટી ચૂક્યું છે. કોંગ્રેસ આગામી વિધાનસભા ચૂંટણીમાં 87 બેઠકો પર એકલી જ ચૂંટણી લડશે. કોંગ્રેસ મહાસચિવ ગુલામ નબી આઝાદે પ્રેસ કોન્ફ્રેંસ કરીને નેશનલ કોન્ફ્રેંસથી ગઠબંધન તૂટવાની ઔપચારિક જાહેરાત કરી. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે પાર્ટી ચૂંટણીમાં તમામ બેઠકો પર એકલી જ મેદાનમાં ઉતરશે.
પ્રદેશના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર પર આ વાતની સ્પષ્ટતા આપી કે તેમણે ગઠબંધન તૂટવાની જાહેરાત કેમ નથી કરી. તેમણે લખ્યું કે 'મે તેમને જણાવ્યું કે આની જાહેરાત નહીં કરુ, કારણ કે હું તકવાદી દેખાવા નથી માંગતો.'
આ બંને પાર્ટિઓનું ગઠબંધન તો લાંબા સમયથી ચાલ્યું આવતું હતું, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રદેશના મુખ્યમંત્રી ઉમલ અબ્દૂલ્લાની વચ્ચે પણ સારી મિત્રતા છે.
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પહેલા જ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો નજરીયો સ્પષ્ટ કરી ચૂક્યા છે. પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ જણાવ્યું તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણી પોતાના દમ પદ જ લડશે.
અત્રે નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં દ્વિસંસદીય વ્યવસ્થા છે. વિધાનસભાના સભ્યો સીધા જનતા દ્વારા ચૂંટાઇ આવે છે, જ્યારે વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી વિધાનસભાના 87 સભ્યો કરે છે. રાજ્યવિધાનનું છ વર્ષોનું કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થઇ રહ્યું છે. ચૂંટણી આ વર્ષના અંત સુધી યોજાવાની સંભાવના છે. સરકાર બનાવવા માટે કોઇને 44 બેઠકોની જરૂરીયાત હોય છે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસ એકલી અહીં સુધી પહોંચી શકે છે કે નહીં.
શું કહ્યું ઓમર અબ્દુ્લ્લાએ જાણો...
|
ઓમર અબ્દુલ્લાહે શુ કહ્યું...
પ્રદેશના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વિટર પર આ વાતની સ્પષ્ટતા આપી કે તેમણે ગઠબંધન તૂટવાની જાહેરાત કેમ નથી કરી. તેમણે લખ્યું કે 'મે તેમને જણાવ્યું કે આની જાહેરાત નહીં કરુ, કારણ કે હું તકવાદી દેખાવા નથી માંગતો.'
|
લાંબા સમયના ગઠબંધનનો અર્થ
આ બંને પાર્ટિઓનું ગઠબંધન તો લાંબા સમયથી ચાલ્યું આવતું હતું, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રદેશના મુખ્યમંત્રી ઉમલ અબ્દૂલ્લાની વચ્ચે પણ સારી મિત્રતા છે.
|
પહેલી જ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો નજરીયો સ્પષ્ટ કરી
પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી) પહેલી જ વિધાનસભા ચૂંટણી માટે પોતાનો નજરીયો સ્પષ્ટ કરી ચૂક્યા છે. પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ જણાવ્યું તેમની પાર્ટી વિધાનસભા ચૂંટણી પોતાના દમ પદ જ લડશે.

સરકાર બનાવવા માટે કોઇને 44 બેઠકો જોઇએ
અત્રે નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરમાં દ્વિસંસદીય વ્યવસ્થા છે. વિધાનસભાના સભ્યો સીધા જનતા દ્વારા ચૂંટાઇ આવે છે, જ્યારે વિધાન પરિષદના સભ્યોની ચૂંટણી વિધાનસભાના 87 સભ્યો કરે છે. રાજ્યવિધાનનું છ વર્ષોનું કાર્યકાળ આવતા વર્ષે જાન્યુઆરીમાં પૂર્ણ થઇ રહ્યું છે. ચૂંટણી આ વર્ષના અંત સુધી યોજાવાની સંભાવના છે. સરકાર બનાવવા માટે કોઇને 44 બેઠકોની જરૂરીયાત હોય છે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસ એકલી અહીં સુધી પહોંચી શકે છે કે નહીં.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
