સરકાર બીપીએલ કુટુંબો માટે કઠોળ પર સબસિડી વધારશે

આ અંગેની જાહેરાત કરતા ખાદ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે બીપીએલ કુટુંબોને જાહેર વિતરણ પ્રણાલીના માધ્યમથી આયાત કરવામાં આવેલી દાળ યોગ્ય ભાવે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આયાત માટે નિર્ધારિત એજન્સીઓ આયાત કરવામાં આવેલી દાળો પૂરી પાડવા માટે સીધા રાજ્યો અને સંઘ શાસિત રાજ્યો સાથે જોડાણ કરશે.
અધિકારીએ વધુમાં જણાવ્યું કે ચોમાસામાં વિલંબ અને ઓછી વાવણીને કારણે દાળના માગ અને પુરવઠામાં અંતર વધ્યું છે. આ કારણે દાળને આયાત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાહત દળે દાળના વિતરણની જવાબદારી રાજ્ય સરકારની હશે. આ યોજના 31 માર્ચ, 2013 સુધી ચાલશે. આ યોજના આગળ ચાલુ રાખવી કે નહીં તેનો નિર્ણય માર્ચ 2013 પછી લેવામાં આવશે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
