પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીને હ્રદયરોગનો હુમલો આવતા નિધન
લોકસભાના પૂર્વ સ્પીકર અને સીપીઆઈના પૂર્વ નેતા સોમનાથ ચેટર્જીનુ આજે સવારે હ્રદયરોગના હુમલાના કારણે નિધન થઈ ગયુ.
લોકસભાના પૂર્વ સ્પીકર અને સીપીઆઈના પૂર્વ નેતા સોમનાથ ચેટર્જીનુ આજે સવારે હ્રદયરોગના હુમલાના કારણે નિધન થઈ ગયુ. હ્રદયરોગનો હુમલો આવ્યા બાદ તેમને કોલકત્તાની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. સોમનાથ ચેટર્જી 2004 થી 2009 સુધી લોકસભાના સ્પીકર પણ રહ્યા. શનિવારે તેમને હ્રદયરોગનો હુમલો આવ્યા બાદ કોલકત્તાની એક હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. સોમનાથ ચેટર્જીનો જન્મ જુલાઈ, 1929 ના રોજ તેજપુરમાં થયો હતો.

89 વર્ષીય સોમનાથ ચેટર્જીને રવિવારે હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. તે આઈસીયુમાં ભરતી હતા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર ચેટર્જીનો ઈલાજ લગભગ 40 દિવસોથી ચાલી રહ્યો હતો. સ્વાસ્થ્યમાં સુધારો જણાતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. હોસ્પિટલમાં તેમનું ડાયાલિસીસ કરવામાં આવતુ હતુ. તે કિડની સમસ્યાથી ઝઝૂમી રહ્યા હતા. ડૉક્ટરોના જણાવ્યા અનુસાર આવી પરિસ્થિતિમાં હ્રદય ઘણી વાર કામ કરવાનું બંધ કરી દે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
