એસ જયશંકર અને કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલી વચ્ચે મહત્વની બેટક, દ્વિપક્ષીય મુદ્દા પર થઇ બેઠક
કનાડાના વિદેશ મંત્રી મેલાની જોલી બે દિવસીય ભારત યાત્રા પર છે. વિદેશ મંત્રી એસ જયશંકરે તેમની સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ
Malenie Jolie Meet S Jaishankar: વિદેશમંત્રી એસ જયશંકરની સોમવારે કનાડાના વિદેશ મંત્રી મેલાની જોલી સાથે મુલાકાત થઇ હતી. બંને નેતાઓ વચ્ચે નવી દિલ્લી ખાતે હૈદરાબાદ હાઉસમાં બેઠક થઇ હતી. જેમા બંને દેશોે વચ્ચે મજબુત સબંધોને લઇને મહત્વના મુદ્દા પર ચર્ચા થઇ હતી. બેઠક બાદ કેનેડાના વિદેશ મંત્રી મૈલાની જોલીએ એક નિવેદનમાં કહ્યુ કે, ઇંડો-પેસિફિકને મહત્વનું જણાવ્યુ હતુ કે, સમગ્ર કેનેડામાં સમૃદ્ધિ આર્થિક વિકાસ અને સારી સેલેરી વાળી નોકરીના અવસર પૈદ થઇ શકે છે.

કેનેડાના વિદેશ મંત્રી ભારતના પ્રવાસ પહેલા નિવેદનમાં કહ્યુ હતુ કે, આ યાત્રા ઇંડો- પેસિફિક રણનીતિ અનુસાર કેનેેડાના ભારત સાથે સંબધો મજબુત કરવાને લઇને હશે. આ પહેલા બંને દેશો માટે વિકાસ અને સમૃદ્ધિના અવસર વધશે. બંને મંત્રી તે ક્ષેત્રની ઓળખ કરશે જ્યાં ભારત અને કેનેડાનું હિત હોય. આને લઇને બંને વિદેશ મંત્રી વૈશ્વિક અને ક્ષેત્રીય મુદ્દોને આગળ વધારવા માટે સહયોગ કરશે. કેનેડાના વિદેશ મંત્રીએ કહ્યુ કે, ભારત પાસે આ વર્ષે જી20 ની અધ્યક્ષતા છે એવામાં આ બેઠક મહત્વની બનશે.
વિદેશ મંત્રી ડો. એસ જયશકર અને કનાડાના વિદેશ મંત્રી મેલાની જોલી સાથે નવી દિલ્હી ખાતે હૈદરાબાદ હાઉસ ખાતે બેઠક થઇ હતી. કનાડાના વિદેશ મંત્ર બે દિવસના ભારતના પ્રવાસે છે. જણાવામાં આવ્યુ છે કે બંને દેશોના નેતાઓ વચ્ચેની બેઠકમાં દ્વીપક્ષીય સંબધોને આગળ વધારવા પર જોર આપવામા આવ્યુ છે. બેઠકમાં ચીનની વધતી સૈન્ય શક્તી, ભારત પ્રશાંત ક્ષેત્રમાં સહયોગ આદી મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે .આ પહેલા ગયા વર્ષે કનાડા ઇન્ડો પેસેફિક માટે એક વ્યાપાક રણનીતિ રજુ કરવામાં આવી હતી.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
