Farooq Abdullah Nuh: હિંસા પર બોલ્યા- દુ:ખદ ઘટના, ધર્મ આધારીત લડાઇ દેશ માટે ઘાતક
Farooq Abdullah Nuh Voilance: થી વ્યથિત છે. હરિયાણાના નૂહ અે મેવાતમાં થયેલી હિંસક ઘટનાઓને દેશની માટે ઘાતક ગણાવતા જમ્મુ કાશ્મીરના ચૂટાયેલા લોકસભા સાસંદે કહ્યુ કે, દેશમાં ધર્મ આધારીત હિંસા ઠીક નથી.

નહની ઘટના પર નેશલ કોગ્રેસના અધ્યક્ષ ફારુક અભ્દુલાએ કહ્યુ કે, નુહ મા જે કઇ થયુ તે દુખદ છે. ઘર્મને લઇને લડાઇ ભારત માટે સારી નથી.
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલાએ કહ્યુ કે, ભારત બધાનો દેશ છે. અહિયા પર બધા ધર્મના આગળ વધવાનો અધિકાર છે. જણાવી દઇએ કે, નુહ મેવાતમાં હિંસાના કારણે ઘણા લોકોથી બે ઘર થવુ પડ્યુ છે.
ઘણા રિપોર્ટ્સમાં સામે આવ્યુ છે કે, મોનુ માનેસરના વિવાદિત વીડિયોના કારણે ભડકી હિંસાના મામલે મોનુની લગાતાર તલાસ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યુ કે દોષિઓને છોડવામાં નહી આવે. મોનુ પર રાજસ્થાનમાં પણ એફઆઇઆર દાખલ છે.












Click it and Unblock the Notifications
