ખેડુતોએ ભાજપના ઘમંડને તોડી નાખ્યુ, હરિયાણાની સભામાં કેજરીવાલ
ધર્મનગરી કુરુક્ષેત્રમાં આમ આદમી પાર્ટીની જનસભામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના વિકાસ મોડલની પેટ ભરીને વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, પંજાબ અને હરિયાણાના 36 જાતિના ખેડૂતોએ કેન્દ્ર સરકારને જુકાવા માટે એક
ધર્મનગરી કુરુક્ષેત્રમાં આમ આદમી પાર્ટીની જનસભામાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના વિકાસ મોડલની પેટ ભરીને વખાણ કર્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, પંજાબ અને હરિયાણાના 36 જાતિના ખેડૂતોએ કેન્દ્ર સરકારને જુકાવા માટે એક વર્ષ સુધી આંદોલન કર્યુ. વધુમાં જણાવ્યુ હતુ કે, ત્રેતા અને દ્વાપરમાં જેવી રીતે જેમ ભગવાને અહંકારનું દમન કર્યુ હતુ તેમ ખેડૂતઓએ ભાજપના ઘમંડને તોડી નાખ્યો છએ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, દિલ્હી અને પંજાબ બાદ હવે હરિયાણાની વારી છે.

દિલ્હી અને પંજાબ બાદ હરિયાણામાં પણ ભ્રષ્ટાચારને ખતમ કરવામાં આવશે. કેજરીવાલે વધુમાં જણાવ્યુ હતુ કે, ભાજપ હરિયાણામાં ભાજપ ખટ્ટરની જગ્યાએ બીજા અન્ય મુખ્યમંત્રી બનાવામાં માંગે છે. આપ સંયોજકે કહ્યુ કે, દિલ્હીમાં આપ સરકારે અત્યાર સુધીમાં 12 લાખ નોકરીઓ આપી છે. આગામી 5 વર્ષમાં 20 લાખ નોકરી આપવામાં આવશે. આપ નેતાએ ખટ્ટર સરકાર પર નિશાન સાધતા જણાવ્યુ હતુ કે, અંહી ભરતીના પેપર લીક થઇ જાય છે. આ તમને નોકરી નહી આપે. આ લોકોનીસ સરકારમાં વિજળી પાણી શિક્ષમ આપવની વાત જ નથી કરવામાં આવતી. આર્મીની નોકરી પણ નથી બહાર પાડવામાં આવતી. તેના માટે તે પીએમ મોદીને પત્ર લખશે.
સીએમ કેજરીવાલે દિલ્હી સરકારના વિકાસના કાર્યની જાણકારી આપીને તના વખાણ કર્યા હતા. જણાવ્યુ કે, દિલ્હીમાં 24 કલાક ફઅરી વિજળી આપવામાં આવે છે. દિલ્હીમાં 2 કરોડ લોકોને ઇલાજ ફ્રીમાં કરવામાં આવે છે. શિક્ષણમાં સુધારો કરવામાં આવ્યો મહોલ્લા ક્લિનિક ખોલવામાં આવ્યા છે.
હરિયાણા નગરપાલિકાના ચૂટણીમાં આમ ઉમેદવારો માટે આપના સંયોજકે અપિલ કરી હતી. કેજરીવાલે જણાવ્યુ હતુ કે, હરિયાણાના લોકો ફ્રીમાં વિજળી જોઇએ તો તેમને સરકાર બદલવી પડચશે. પહેલા દિલ્હીમાં મહાનગરપાલિકા માટે મતદાન કરો ત્યાર બાદ હરિયાણાં ખટ્ટર સરકાર હટાવા માટે મતદાન કરવુ પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
