નરેન્દ્ર મોદી પર આચાર સંહિતાનો ભંગ કરવા બદલ કેસ
ગોડ્ડા, 8 એપ્રિલ: ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિત એક અન્ય નેતા નિશિકાંત દૂબે પર આચાર સંહિતાનું ઉલ્લઘન કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપમાં કહેવામાં આવ્યું છે કે દેવગઢ જિલ્લામાં એક પોલીસ સ્ટેશનની પાસે નરેન્દ્ર મોદી સહિત ઉમેદવાર નિશિકાંતની એક તસવીર લાગેલી છે. જોકે પોસ્ટરમાં પ્રિંટર અને પ્રકાશકનું નામ નથી.

આ મામલા બાદ ઉપ ડિવિઝનલ મેઝિસ્ટ્રેટ જેજે સમાંતાએ બંને નેતાઓની વિરુધ્ધ કેસ નોંધી લીધો છે. રાહતની વાત માત્ર એટલી છે કે ચૂંટણી પંચની ગાઇડલાઇન અનુસાર, આવા પોસ્ટરો પર પ્રિંટર અને પ્રકાશનનું નામ હોવું જરૂરી છે. નહીંતર આવી ઘટનાઓને ચૂંટણીના સમયે વિરોધીઓનું ષડયંત્ર માની લેવામાં આવે છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
