દિગ્વિજય સિંહએ સર્જિકલ સ્ટ્રાઇક વાળા નિદવન પર કોગ્રેસે કર્યો બચાવ, વ્યક્તિગત વિચાર
દિગ્વિજય સિંહે આવેલા નિવેદનથી કોગ્રેસે પોતાને અલગ કરી લીધી છે. દિગ્વિજય દ્વારા પુલવામાં આતંકવાદી ઘટના અને સર્જીકલ સ્ટ્રાઇક પર સવાલ ઉઠઆવ્યા હતા.
જમ્મુ કાશ્મીરના ફુલવામામા થયેલા આતંકવાદી હૂમલા અને સર્જિકલ સ્ટારઇકને લઇને કોગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ સવાલ ઉઠાવ્યો છે કે, જ્યારે કોગ્રેસની ભારત જોોડો યાત્રા જમ્મુમા છે, ત્યાર યાત્રા દરમિયાન દિગ્વીજયસિહએ કહ્યુ કે, પુલવામા હુમલાની આજ સુધી કોઇ રિપોર્ટ બહાર નથી પાડપામાં આવી. અને ના કોઇ 2016ની સર્જીકલ સ્ટ્રાઇક આટલા વર્ષ બાદ પણ કોઇ સબુત નથી આપવામાં આવ્યુ. તો દિગ્વિજયસિહ ના નિવદન પર કોગ્રેસે આને વ્યક્તિગત રાય કહીને તેનાથી દુર રહેવાનો નિર્ણય કર્યો હતો.

કોગ્રેસે સોમવારે બહાર પાડેલા નિવેદનમાં કહ્યુ કે, વરિષ્ઠ નેતા દિગ્વિજય સિહ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ વિચાર તેમના પોતાના છે. કોગ્રેસ આ સ્થિતિને પ્રતિબિંબિત નથી કરતી. 2014 પહેલા યૂપીએ સરકારે સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. કોગ્રેસે રાષ્ટ્રીય હીતમાં તમામ સૈન્ય કાર્યવાહીનું સમર્થન કર્યુ છે. અને સમર્થન કરવાનુ ચાલુ રાખશે.
જણાવી દઇ કે, નેતા દિગ્વિજય સિંહ ભારત જોડો ય્તારમાં કેન્દ્ર સરકાર પર ખોટા નિર્ણયનો પણ આરો લગાવ્યો છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે આટલા વર્ષો બાદ આજ સુધી સાસંદમાં સેના દ્વારા 2016 માં કરવામાં આવેલ સ્ટ્રાઇકની રિપોર્ટ અે 2019 માં પલવામાં આતંકવાદી હૂમલાનો રિપોર્ટ કેમ રજુ નથી કરવા આવ્યો. તેમણે કહ્યુ કે આપણઆ સિઆરપીએફના 40 જવાન પુલવામાં મા શહિદ થયા હતા. સીઆરપીએફના અધિકારીઓએ પીએમ મોદીને અનુરોધ કર્યો હતો કે, કર્મિઓને એર લિફ્ટ કરવા જોઇએ. પરંતુ પીએમ મોદી સહમત નહોતા થયા. આવી મોટી ચૂક કેવી રીતે થઇ? આજ સુધી સંસદમાં પુલવામાંની કોઇ રિપોર્ટ કેમ નથી રાખવામાં આવી.
કોગ્રેસ નેતા રાજૌરી ધનનગર અને જમ્મુના નરવાલમાં થયેલા વિસ્ફોટ અને આતંકવાદી હૂમલાની નિંદા કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
