રાહુલ સામે ‘મોદી' એ કર્યો માનહાનિનો કેસ, ‘તેમના નિવેદન બાદ લોકો ઉડાવી રહ્યા મારી મજાક'
રાહુલ ગાંધી સામે એ નિવેદન બદલ બુલંદશહર કોર્ટમાં માનહાનિનો કેસ ફાઈલ કરવામાં આવ્યો છે જેમાં રાહુલે કહ્યુ હતુ કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા ચૂંટણી રેલીમાં આપેલા એક નિવેદનનો મામલો શમવાનું નામ નથી લઈ રહ્યો. રાહુલ ગાંધી સામે એ નિવેદન બદલ બુલંદશહર કોર્ટમાં માનહાનિનો કેસ ફાઈલ કરવામાં આવ્યો છે જેમાં રાહુલે કહ્યુ હતુ કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ છે. રાહુલ ગાંધીએ કર્ણાટકની એક ચૂંટણી રેલીમાં નિવેદન આપ્યુ હતુ.

રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ
રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ ફાઈલ કરાવનાર જગદીપ કુમાર મોદીએ કહ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષના આ નિવેદનથી તેમના પરિવારની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે કારણકે આ નિવેદન બાદ ઘણા લોકોએ તેમની મજાક ઉડાવવી શરૂ કરી દીધી છે. જગદીપ કુમાર મોદીએ કહ્યુ, ‘રાહુલે મોદી સરનેમવાળાને બદનામ કરવાની ઈચ્છાથી નિવેદન આપ્યુ. જ્યારે તેઓ જાણે છે કે આ યોગ્ય નથી.'

રાહુલ ગાંધી સામે ઉચિત કાર્યવાહીની માંગ
જગદીપ કુમારે રાહુલ ગાંધી સામે ઉચિત કાર્યવાહી કરવાની માંગ કરી છે. એક ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધીએ પીએમ મોદી પર નિશાન સાધતા ‘ચોકીદાર 100 ટકા ચોર છે' કહ્યુ હતુ. રાહુલ ગાંધીએ કહ્યુય કે બધા ચોરોના ઉપનામ મોદી કેમ છે. રાહુલ ગાંધી રાફેલ મુદ્દે મોદી સરકાર પર આરોપ લગાવતા રહે છે. રાહુલના આ નિવેદન પર બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીની તીખી પ્રતિક્રિયા આવી હતી.

સુશીલ મોદીએ પણ આપી હતી માનહાનિનો કેસ કરવાની ચેતવણી
રાહુલ ગાંધીએ આ નિવેદન પર બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદીએ કહ્યુ હતુ, ‘હું પટનાની અદાલતમાં રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ ફાઈલ કરાવીશ. શું મોદી સરનેમ રાખવી ગુનો છે? રાહુલ ગાંધીએ કરોડો લોકોને ચોર કહ્યા છે અને તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું કામ કર્યુ છે.' સુશીલ મોદીએ ટ્વીટ કરીને રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કરવા કહ્યુ હતુ.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
