દિલ્હીઃ સીરિયલ કિલર ચંદ્રકાંત ઝાને સજા એ મોત

દિલ્હીની રોહિણી અદાલતે આજે ચંદ્રકાંત ઝાને એક વ્યક્તિની હત્યા કરવા અને તેનું માથું કાપીને બાકીનો મૃતદેહ તિહાર જેલની બહાર ફેંકવાના મામલામાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી છે. આ મામલામાં 24 જાન્યુઆરીએ કોર્ટે તેને દોષી પુરવાર કર્યો હતો.
ચંદ્રકાંત ઝા વ્યવસાયે એક શાકભાજી વેચનાર હતો. તેણે 2006-2007માં અમિત, ઉપેન્દ્ર અને દીલિપના ક્રુરતાપુર્વક હત્યા કરી નાંખી હતી અને તિહાર જેલના ગેટ પાસે તેમના મૃતદેહ ફેંકી દીધા હતા. તેણે બોલાચાલી બાદ આ ત્રણેયની હત્યા નિપજાવી હતી. ચંદ્રકાંત ઝા પર એવો પણ આરોપ છે કે તેણે પોલીસને પત્ર લખીને પડકાર ફેંક્યો હતો કે પોલીસમાં દમ હોય તો તેને પકડી બતાવે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
