રામબન ફાયરિંગ બાદ તણાવ, JKLF દ્વારા બંધનું એલાન
શ્રીનગર, 19 જુલાઇ : જમ્મુ-કાશ્મીરના રામબન વિસ્તારમાં ચાર લોકોના મોત બાદ તણાવભરી સ્થિતિ સર્જાઇ છે. આરોપ છે કે લોકોને ગોળી બીએસએફના જવાનોએ મારી છે. જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રંટે શુક્રવારે ઘાટીમાં બંધ પાળવાની જાહેરાત કરી છે.
જોકે પરસ્થિતિ વણસવાના કારણે રામબનમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. રાજ્યમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ પર પણ પ્રતિબંધ લાગાવી દેવાયો છે. બંધ અને હોબાળાની સંભાવનાઓની વચ્ચે અમરનાથ યાત્રા પણ રોકી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે રામબન ગોળીબારકાંડ બાદ ઘાટીના જુદા-જુદા વિસ્તારોમાંથી વિરોધ પ્રદર્શનના સમાચાર આવી રહ્યા છે. વિરોધ અને હિંસાને પગલે 300 કિલોમીટરના શ્રીનગર, જમ્મુ હાઇવેને બંધ કરી દેવામાં આવ્યો છે. રામબન, બનિહાલ અને રામસૂમાં પણ ધરણા પ્રદર્શન જારી છે. સુરક્ષાદળો અને સરકારની તમામ કોશિશો છતાં લોકોનો ગુસ્સો શાંત નથી દેખાઇ રહ્યો.
નોંધનીય છે કે સીમા સુરક્ષા દળની એક ટૂકળીની કથિત ગેરવર્તણૂકનના વિરોધમાં રામબન જિલ્લામાં આવેલા બીએસએફ શિબિર પર ગુરુવારે એક ઉગ્ર ભીડે પત્થરમારો કર્યો હતો ત્યારબાદ ભીડને વેરવીખેર કરવા માટે જવાનોને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેના પગલે ચાર વ્યક્તિઓના મોત થઇ ગયા હતા જ્યારે સુરક્ષાકર્મી સહીત 44 અન્ય ઘાયલ થઇ ગયા છે. આ મામલા બાદ થયેલ હોબાળો થમવાનું નામ નથી લઇ રહ્યો.

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરના રામબન વિસ્તારમાં ચાર લોકોના મોત બાદ તણાવભરી સ્થિતિ સર્જાઇ છે.

શ્રીનગર
ધરણા દરમિયાન ઘાયલ થયો લોકો.

શ્રીનગર
ધરણામાં ઘવાયા અનેક લોકો, ચારના મોત.

શ્રીનગર
ભીડને વેરવીખેર કરવા માટે જવાનોને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેના પગલે ચાર વ્યક્તિઓના મોત થઇ ગયા હતા જ્યારે સુરક્ષાકર્મી સહીત 44 અન્ય ઘાયલ થઇ ગયા છે.

શ્રીનગર
આ ઘટનાના પગલે લાલચોક ખાતે બાર એસોસિએશને પણ ધરણા યોજ્યા હતા.

શ્રીનગર
સીમા સુરક્ષા દળની એક ટૂકળીની કથિત ગેરવર્તણૂકનના વિરોધમાં રામબન જિલ્લામાં આવેલા બીએસએફ શિબિર પર ગુરુવારે એક ઉગ્ર ભીડે પત્થરમારો કર્યો હતો ત્યારબાદ ભીડને વેરવીખેર કરવા માટે જવાનોને ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. જેના પગલે ચાર વ્યક્તિઓના મોત થઇ ગયા હતા જ્યારે સુરક્ષાકર્મી સહીત 44 અન્ય ઘાયલ થઇ ગયા છે.

શ્રીનગર
શ્રીનગરના બાદશાહ ચોક ખાતે યોજાયા વિરોધો.

શ્રીનગર
વિરોધ અને હિંસાને પગલે 300 કિલોમીટરના શ્રીનગર, જમ્મુ હાઇવેને બંધ કરી દેવામાં આવ્યો છે. અને સમગ્ર વિસ્તારમાં કર્ફ્યૂ લાદી દેવાયો છે.

રામબન ફાયરિંગ ધરણા
રામબન ફાયરિંગના પગલે ધરણા
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
