હિન્દુ આતંકવાદ મુદ્દો : શિંદેને સમન પાઠવવા પર આજે ચૂકાદો

મેટ્રોપોલિટિન મેજિસ્ટ્રેટ અમિતાભ રાવતે જણાવ્યું કે તેમણે આખો આદેશ તૈયાર નથી કર્યો. તેમણે અરજી પર ગુરુવારે નિર્ણય સંભળાવવાનો હતો. માટે તેમણે ગુરુવારની સુનવણી શુક્રવાર પર છોડી છે. મેજિસ્ટ્રેટે કહ્યું કે મે આખો આદેશ તૈયાર કર્યો નથી. માટે શુક્રવારે આવો. હું શુક્રવારે આ નિર્ણય બપોરે 2 વાગ્યે સંભળાવીશ.
કોર્ટે અરજીકર્તા વીપી કુમારની જુબાની પહેલા જ નોંધી લીધી છે. તેણે તેના વકીલ મોનિકા અરોડાની વાત સાંભળી. તેમણે આરોપ લગાવ્યો હતો કે ગૃહમંત્રીએ જાણીજોઇને અપમાનજનક ટિપ્પણી કરી જેનાથી બે સમુદાયો વચ્ચે નફરત પેદા થાય. કુમારે પોતાની અરજીમાં કહ્યું કે શિંદેની ટિપ્પણીનું લક્ષ્ય વર્ષ 2014ની સામાન્ય ચૂંટણીમાં લધુમતિ મતોનું ધ્રુવીકરણ કરવાનું હતું.
અરજીમાં કહેવાયું હતું કે જે નિવેદનને પડકાર આપવામાં આવ્યો છે તે સ્વાભાવિક અર્થમાં તે માત્ર માનહાનિકારક નથી પરંતુ તે ઇશારો કરે છે કે હિન્દુ ધર્મ રાષ્ટ્ર વિરોધી અને આતંકવાદી ગતિવિધિયોમાં સામેલ છે. તેમણે કહ્યું કે મંત્રીએ ભગવા શબ્દનો ઉપયોગ આતંકવાદના પર્યાય તરીકે કરવામાં આવ્યો છે જે ખરેખર તર્કવિહોણું, ખોટું, અને માનહાનિકારક છે.
અરજી પ્રમાણે શિંદેએ આ વર્ષની શરૂઆતમાં જયપૂરમાં કોંગ્રેસની બેઠકને સંબોધિત કરતા જણાવ્યું હતું કે 'અમને એક તપાસ રિપોર્ટ મળી છે કે કેટલાંક સંગઠનો અને શિબિરો હિન્દુ આતંકવાદને પ્રોત્સાહન આપે છે. પછી ભલે તે આરએસએસ હોય કે ભાજપા. અમે તેમની પર નજર રાખી રહ્યા છીએ.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
