કુન્નુર હેલિકોપ્ટર ક્રેશ Live: ગૃહમંત્રી અમિત શાહે જનરલ બિપિન રાવતને તેમના આવાસે શ્રદ્ધાંજલિ આપી
કેરળના કુન્નૂર જિલ્લામાં ક્રેશ થયેલા સેનાના હેલિકોપ્ટરના લેટેસ્ટ ફૂટેજ સામે આવ્યા છે. વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ દુર્ઘટના કેટલી ભયાનક રહી હશે. વીડિયોમાં જોઈ શકાય છે કે સેનાનું હેલિકોપ્ટર Mi-17v5 જંગલ વિસ્તારમ
કેરળના કુન્નૂર જિલ્લામાં ક્રેશ થયેલા સેનાના હેલિકોપ્ટરના લેટેસ્ટ ફૂટેજ સામે આવ્યા છે. વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય છે કે આ દુર્ઘટના કેટલી ભયાનક રહી હશે. વીડિયોમાં જોઈ શકાય છે કે સેનાનું હેલિકોપ્ટર Mi-17v5 જંગલ વિસ્તારમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટરમાં જોરદાર આગ લાગી છે, જેને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં સ્થાનિક લોકો અકસ્માત સ્થળે હાજર છે અને તેઓ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા
તમને જણાવી દઈએ કે આ અકસ્માત કોઈમ્બતુર અને સુલુર વિસ્તારની વચ્ચેના જંગલોમાં થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ પણ થોડો પહાડી વિસ્તાર છે. જે આર્મી હેલિકોપ્ટર ક્રેશ થયું તેમાં સીડીએસ બિપિન રાવત અને તેમની પત્ની સહિત 14 લોકો સવાર હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નીલગિરિ જિલ્લાના કલેક્ટરે આ અકસ્માતમાં 4 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં 2 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, હજુ સુધી સીડીએસ બિપિન રાવત વિશે કોઈ અપડેટ નથી.
Dec 10, 2021, 10:55 am IST
ગૃહમંત્રી અમિત શાહે જનરલ બિપિર વાતને તેમના આવાસ સ્થાને શ્રદ્ધાંજલિ આપી
दिल्ली: गृह मंत्री अमित शाह ने तमिलनाडु के कुन्नूर में हेलिकॉप्टर दुर्घटना में जान गंवाने वाले जनरल बिपिन रावत को उनके आवास पर श्रद्धांजलि दी। pic.twitter.com/kFU4J1otIq
दिल्ली: सेना प्रमुख जनरल एमएम नरवणे, नौसेना प्रमुख एडमिरल आर. हरि कुमार और वायुसेना प्रमुख एयर चीफ मार्शल वी.आर. चौधरी ने बरार स्क्वायर श्मशान घाट में ब्रिगेडियर एल.एस. लिड्डर को श्रद्धांजलि दी। pic.twitter.com/L3rQBBkdPw
दिल्ली: तमिलनाडु के कुन्नूर में हेलिकॉप्टर दुर्घटना में जान गंवाने वाले ब्रिगेडियर एल.एस. लिड्डर के पार्थिव शरीर को बरार स्क्वायर श्मशान घाट लाया गया। pic.twitter.com/pNsB3QnZx5
બીએસપી ચીફ માયાવતીએ ટ્વિટ કરીને લખ્યું કે દેશના સર્વોચ્ચ 5 સ્ટાર રેન્કના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને પૂર્વ સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સહિત ઘણા સૈન્ય અધિકારીઓનું આજે તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું, તે ખૂબ જ દુઃખદ અને મોટુ નુકશાન છે. મારી ઊંડી સંવેદના કુદરત તેમના પરિવાર અને બીજા બધાને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે.
Dec 08, 2021, 7:38 pm IST
હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત છે, હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
Dec 08, 2021, 6:27 pm IST
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ છે કારણ કે અમે અમારા CDS જનરલ બિપિન રાવત જીને એક ખૂબ જ દુઃખદ અકસ્માતમાં ગુમાવ્યા છે. તેઓ એવા બહાદુર સૈનિકોમાંના એક હતા જેમણે માતૃભૂમિની અત્યંત નિષ્ઠાથી સેવા કરી હતી. તેમનું અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.
Dec 08, 2021, 6:26 pm IST
રક્ષા મંત્રીએ વધુમાં લખ્યું કે જનરલ રાવતે અસાધારણ હિંમત અને સમર્પણ સાથે દેશની સેવા કરી હતી. પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે, તેમણે આપણા સશસ્ત્ર દળોની સંયુક્તતા માટે યોજના તૈયાર કરી હતી.
Dec 08, 2021, 6:26 pm IST
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું, “તમિલનાડુમાં આજે એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોના અવસાનથી ખૂબ જ દુઃખ થયું છે. તેમનું અકાળે અવસાન એ આપણા સશસ્ત્ર દળો અને દેશ માટે અપુરતી ખોટ છે.
Dec 08, 2021, 6:19 pm IST
બિપિન રાવતનું અવસાન ભારતીય વાયુસેનાએ પુષ્ટિ કરી
Dec 08, 2021, 6:11 pm IST
તમિલનાડુમાં મિલિટરી હેલિકોપ્ટર ક્રેશમાં સામેલ 14માંથી 13 જવાનોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ડીએનએ પરીક્ષણ દ્વારા મૃતદેહોની ઓળખની પુષ્ટિ થશે: સૂત્રો
Dec 08, 2021, 6:09 pm IST
વાયુસેનાના જણાવ્યા અનુસાર, Mi-17V5ને વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ ઉડાવી રહ્યા હતા.
Dec 08, 2021, 6:09 pm IST
મહારાષ્ટ્રમાં નવા દરબાર હોલનો ઉદ્ઘાટન સમારોહ મોકૂફ, રાષ્ટ્રપતિ કોવિંદ મુખ્ય અતિથિ હતા.
તમિલનાડુના વન મંત્રી કે રામચંદ્રને કહ્યું કે હું મુખ્યમંત્રીના નિર્દેશ પર અહીં (હેલિકોપ્ટર ક્રેશ સાઇટ) પહોંચ્યો છું. વિમાનમાં સવાર 14 લોકોમાંથી પાંચના મોત થયા છે અને અન્ય બેની હાલત ગંભીર છે. બચાવ કામગીરી ચાલુ છે.
Dec 08, 2021, 4:07 pm IST
પત્ની સાથે સીડીએસ જનરલ બિપિન રાવત હતા સવાર
Dec 08, 2021, 4:06 pm IST
કુન્નુરમાં સેનાનુ હેલિકોપ્ટર થયુ ક્રેશ
4:06 PM, 8 Dec
કુન્નુરમાં સેનાનુ હેલિકોપ્ટર થયુ ક્રેશ
4:07 PM, 8 Dec
પત્ની સાથે સીડીએસ જનરલ બિપિન રાવત હતા સવાર
4:19 PM, 8 Dec
તમિલનાડુના વન મંત્રી કે રામચંદ્રને કહ્યું કે હું મુખ્યમંત્રીના નિર્દેશ પર અહીં (હેલિકોપ્ટર ક્રેશ સાઇટ) પહોંચ્યો છું. વિમાનમાં સવાર 14 લોકોમાંથી પાંચના મોત થયા છે અને અન્ય બેની હાલત ગંભીર છે. બચાવ કામગીરી ચાલુ છે.
મહારાષ્ટ્રમાં નવા દરબાર હોલનો ઉદ્ઘાટન સમારોહ મોકૂફ, રાષ્ટ્રપતિ કોવિંદ મુખ્ય અતિથિ હતા.
6:09 PM, 8 Dec
વાયુસેનાના જણાવ્યા અનુસાર, Mi-17V5ને વિંગ કમાન્ડર પૃથ્વી સિંહ ચૌહાણ ઉડાવી રહ્યા હતા.
6:11 PM, 8 Dec
તમિલનાડુમાં મિલિટરી હેલિકોપ્ટર ક્રેશમાં સામેલ 14માંથી 13 જવાનોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. ડીએનએ પરીક્ષણ દ્વારા મૃતદેહોની ઓળખની પુષ્ટિ થશે: સૂત્રો
6:19 PM, 8 Dec
બિપિન રાવતનું અવસાન ભારતીય વાયુસેનાએ પુષ્ટિ કરી
6:26 PM, 8 Dec
રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કર્યું, “તમિલનાડુમાં આજે એક અત્યંત દુર્ભાગ્યપૂર્ણ હેલિકોપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, તેમની પત્ની અને અન્ય 11 લોકોના અવસાનથી ખૂબ જ દુઃખ થયું છે. તેમનું અકાળે અવસાન એ આપણા સશસ્ત્ર દળો અને દેશ માટે અપુરતી ખોટ છે.
6:26 PM, 8 Dec
રક્ષા મંત્રીએ વધુમાં લખ્યું કે જનરલ રાવતે અસાધારણ હિંમત અને સમર્પણ સાથે દેશની સેવા કરી હતી. પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે, તેમણે આપણા સશસ્ત્ર દળોની સંયુક્તતા માટે યોજના તૈયાર કરી હતી.
6:27 PM, 8 Dec
ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરીને લખ્યું કે દેશ માટે ખૂબ જ દુઃખદ દિવસ છે કારણ કે અમે અમારા CDS જનરલ બિપિન રાવત જીને એક ખૂબ જ દુઃખદ અકસ્માતમાં ગુમાવ્યા છે. તેઓ એવા બહાદુર સૈનિકોમાંના એક હતા જેમણે માતૃભૂમિની અત્યંત નિષ્ઠાથી સેવા કરી હતી. તેમનું અનુકરણીય યોગદાન અને પ્રતિબદ્ધતા શબ્દોમાં વ્યક્ત કરી શકાય તેમ નથી.
7:38 PM, 8 Dec
હેલિકોપ્ટર દુર્ઘટનામાં ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહ એકમાત્ર જીવિત છે, હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
7:50 PM, 8 Dec
બીએસપી ચીફ માયાવતીએ ટ્વિટ કરીને લખ્યું કે દેશના સર્વોચ્ચ 5 સ્ટાર રેન્કના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અને પૂર્વ સેના પ્રમુખ જનરલ બિપિન રાવત સહિત ઘણા સૈન્ય અધિકારીઓનું આજે તમિલનાડુમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન થયું, તે ખૂબ જ દુઃખદ અને મોટુ નુકશાન છે. મારી ઊંડી સંવેદના કુદરત તેમના પરિવાર અને બીજા બધાને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે.
दिल्ली: तमिलनाडु के कुन्नूर में हेलिकॉप्टर दुर्घटना में जान गंवाने वाले ब्रिगेडियर एल.एस. लिड्डर के पार्थिव शरीर को बरार स्क्वायर श्मशान घाट लाया गया। pic.twitter.com/pNsB3QnZx5
दिल्ली: सेना प्रमुख जनरल एमएम नरवणे, नौसेना प्रमुख एडमिरल आर. हरि कुमार और वायुसेना प्रमुख एयर चीफ मार्शल वी.आर. चौधरी ने बरार स्क्वायर श्मशान घाट में ब्रिगेडियर एल.एस. लिड्डर को श्रद्धांजलि दी। pic.twitter.com/L3rQBBkdPw
ગૃહમંત્રી અમિત શાહે જનરલ બિપિર વાતને તેમના આવાસ સ્થાને શ્રદ્ધાંજલિ આપી
दिल्ली: गृह मंत्री अमित शाह ने तमिलनाडु के कुन्नूर में हेलिकॉप्टर दुर्घटना में जान गंवाने वाले जनरल बिपिन रावत को उनके आवास पर श्रद्धांजलि दी। pic.twitter.com/kFU4J1otIq
#WATCH | Latest visuals from the spot (between Coimbatore and Sulur) where a military chopper crashed in Tamil Nadu. CDS Bipin Rawat, his staff and some family members were in the chopper. pic.twitter.com/6oxG7xD8iW