નોટબંધીમાં નોકરીઓ જતી રહી, હવે આરક્ષણથી શુ થશે: કોંગ્રેસ
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સવર્ણો ને 10 ટકા આરક્ષણ આપવાના નિર્ણય પર કોંગ્રેસે કહ્યું કે હવે જયારે નોકરીઓ જ નથી રહી તો આ નિર્ણય એક જુમલા સિવાય બીજું કઈ જ નથી.
કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં સવર્ણો ને 10 ટકા આરક્ષણ આપવાના નિર્ણય પર કોંગ્રેસે કહ્યું કે હવે જયારે નોકરીઓ જ નથી રહી તો આ નિર્ણય એક જુમલા સિવાય બીજું કઈ જ નથી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા ઘ્વારા કેબિનેટના નિર્ણય પર કહેવામાં આવ્યું કે ગયા વર્ષોમાં કરોડો લોકોની નોકરીઓ ચાલી ગઈ તે પહેલા નોટબંધી ઘ્વારા પણ નોકરીઓ ગઈ. તેવી સ્થિતિમાં આરક્ષણનો શુ ફાયદો થશે.
આ પણ વાંચો: મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક, કઈ કેટેગરીને મળશે 10% સવર્ણ અનામતનો લાભ, જાણો

રોજગાર ક્યારે મળશે?
સુરજેવાલે કહ્યું કે 24 લાખ કરતા પણ વધારે પદો ખાલી છે જેને ભરવામાં નથી આવ્યા. અમે ગરીબોને આરક્ષણ આપવાના હકમાં છે, ગરીબો માટે લેવામાં આવેલા બધા જ પગલાંનું અમે સમર્થન કરીશુ. પરંતુ અગત્યનો સવાલ છે કે આખરે રોજગાર ક્યારે મળશે.

ચૂંટણીમાં 100 દિવસ બાકી છે
સુરજેવાલે કહ્યું કે ભાજપ સરકારે સતત રોજગાર અને રોટી છીનવી છે. દેશના યુવાનો મોદીજીને પૂછી રહ્યા છે કે તેમને ક્યારે રોજગાર મળશે. નોકરીમાં આરક્ષણ આપવાને સિવાય તેઓ રોજગાર ક્યારે આપશે? ચૂંટણીમાં 100 દિવસ બાકી છે ત્યારે મોદીજીને આર્થિક રીતે ગરીબ લોકોની યાદ આવી. દેશના ગરીબ લોકોની પ્રગતિ માટે અમે રાજનૈતિક વિરોધીઓનું પણ સમર્થન કરીશુ. એવું કરીને અમે ગરીબો સાથે ઉભા રહીશુ.

10 ટકા આરક્ષણ
લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે એક મોટો દાવ રમતા ગરીબ સવર્ણો (આર્થિક રૂપે પછાત ઉંચી જાતિ) માટે 10 ટકા આરક્ષણ આપવાનું નક્કી કર્યું છે. બિનેટ મિટિંગમાં આર્થિક રૂપે પછાત સવર્ણો માટે 10 ટકા આરક્ષણ પર મુહર મારી છે. આ નિર્ણય પછી આરક્ષણ કોટા 49 ટકા થી વધીને 59 ટકા થઇ ગયું છે. કેન્દ્રીય કેબિનેટમાં નક્કી કરવામાં આવ્યું છે કે શિક્ષા અને નોકરીમાં આરક્ષણ આપવામાં આવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
