'શુ 7 ફેરા ફરી લેવા તે પણ સમાન નાગરીક સંહિતાના દાયરામાં આવશે.,' સલમાન ખુરશીદે ઉઠઆવ્યા UCC પર સવાલ
કોગ્રેસન નેતા સલમાન ખુર્શીદે સમાન નાગરીક સંહિતા UCC પર પીએમ મોદીના જોર દિધા બાદ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યુ કે, લોકો સારી રીતે નથી જાણતા તેમણે કહ્યુ કે લોકો સારી રીતે નથી જાણતા કે, સમાન નાગીરક સંહિતા લાગુ કરવા પર શુ થશે. તે બસ વસ્તુઓને માની રહ્યા છે. કેમ સરકારને સ્પષ્ટ નથી કિધુ કે, શુ છે.

સલમાન ખુર્શીદે કહ્યુકે, સરકારને સારી રીતે સમજવુ જોઇએ કે, સમાન નાગરી સંહિતા વાસ્તવમાં શુ છે. ત્યાર બાદ લોકો તેના પર પોતાની યોગ્ય પ્રતિક્રિયા આપી શકે છે. સરકારે તને લઇને લઇને કઇ સમજાવ્યુ નથી કે આ શુ છે . લોગો અત્યાર સુધી સમજશે નહી ત્યા સુધી કોઇ પ્રતિક્રિયા આપી શકશે નહી.
સલમાન ખુર્શીદે સવાલ ઉઠાવતા કહ્યુ કે, 7 ફેરા લેવા તે પણ યુસીસી ના દાયરામાં આવશે. શુ અંતિમ સંસ્કાર માં પણ બદલાવ કરવામાં આવશે. તેમણે કહ્યુ કે, યુસીસી પર ભડકાવા અને ભડકાવા બંને ખોટુ છે. તેમણે કહ્યુ કે, તેનો અર્થ સાત ફેરા ફરનાર તેમણે પણ અસહમતી દેખાડતા ઘણા સવાલ ઉઠાવ્યા છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
