'ચિદમ્બરમ જી! આખો દેશ મૂર્ખ છે, માત્ર આપ જ હોશિયાર છો'

જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે નાણામંત્રી પી. ચિદમ્બરમે દરોડાને ખોટા ગણાવ્યા છે. વાહ શું વાત છે. પોતે જ દરોડા પડાવ્યા અને પોતે જ તેને ખોટા ગણાવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે આપને શું લાગે છે આખો દેશ મૂર્ખ છે, માત્ર તમે એકલા જ હોશિયાર છો.
આ સીબીઆઇના દરોડા અંગે ભાજપનું કહેવું છે કે સરકારના સમર્થકો માટે આ સંદેશ છે કે સરકારની સાથે રહેશો તો મજા કરશો નહી તો દરવાજા પર સીબીઆઇ ઉભી હશે. બીજેપી નેતા શાહનવાજ હુસૈને જણાવ્યું કે આ સંદેશ માત્ર ડીએમકે માટે નહી પરંતુ બધા જ સમર્થકો માટે છે. કોંગ્રેસ બહુમત મેળવવા માટે સીબીઆઇનો ઉપયોગ કરી રહી છે.
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત











Click it and Unblock the Notifications
