ચિદમ્બરમે ઉત્તર પ્રદેશમાં 300 નવી બેંક શાખાઓનું કર્યું ઉદઘાટન

રાજધાનીના હોટલ તાજમાં આયોજિત કાર્યક્રમમાં ચિદમ્બરમે આ શાખાઓનું ઔપચારિક ઉદઘાટન કર્યું. કાર્યક્રમની અધ્યક્ષતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે કરી હતી. આ અવસરે લોકનિર્માણ મંત્રી શિવપાલ સિંહ તથા સ્વાસ્થ્ય મંત્રી અહમદ હસન પણ હાજર હતા.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં 3,000 નવી બેંક શાખાઓ થકી ઉત્તર પ્રદેશના વિકાસને વધુ ગતિ મળશે. તેમણે આના માચે ચિદમ્બરમની સાથે બધી જ બેંકોના અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર તરફથી વિકાસ માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેના માટે લોકોને બેંક ખાતા ખોલવાની આવશ્યકતા રહે છે. બેરોજગારી ભથ્થુ, અને કન્યા વિદ્યા ધન યોજના માટે પણ લોકો પોતાના ખાતા સરળતાથી બેંકોમાં ખોલાવી શકશે.
તેમણે જણાવ્યું કે સરકાર ઉત્તર પ્રદેશના સમગ્ર વિકાસ તરફ અગ્રેસર છે. આશા છે કે આવનાર સમયમાં રાજ્યને વિકાસ અને ગતિ મળશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
