ભીમ આર્મી ચીફ ચંદ્રશેખરનું એલાન, કહ્યું- મોદીને હરાવવા વારાણસીથી ચૂંટણી લડીશ
મોદીને હરાવવા વારાણસીથી ચૂંટણી લડીશઃ ભીમ આર્મીના ચંદ્રશેખર
મેરઠઃ ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદે કહ્યું કે તેઓ પીએમ મોદીને હરાવવા માટે બનારસ એટલે કે વારાણસીથી લડી શકે છે.બીજી બજુ પ્રિયંકા ગાંધી અને જ્યોતિરાદિત્ય સિંધિયાના મળવાના મામલામાં ખુદને રાજનીતિથી અલગ ગણાવ્યા. ચંદ્રશેખરે કહ્યું કે તેમણે કોઈને આમંત્રણ નથી આપ્યું, જે કોઈપણ ઈચ્છે આવી શકે અને તેમને મળી શકે છે.

રાજકારણમાં ગરમાવો
જણાવી દઈએ કે આચાર સંહિતાના ઉલ્લંઘનમાં મંગળવારે પોલીસે ચંદ્રશેખરની ધરપકડ કરી હતી. જે બાદ તબિયત બગડતા તેમને મેરઠના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બુધવારે પ્રિયંકા ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને રાજ બબ્બર હોસ્પિટલમાં દાખલ ચંદ્રશેખરને મળવા પહોંચ્યા. તેમણે ચંદ્રશેખરના હાલચાલ પૂછ્યા. આ મુલાકાત બાદ રાજકારણમાં ગરમાવો પેદા થયો છે.

મોદી વિરુદ્ધ ચૂંટણી લડવાની વાત
ચંદ્રશેખર આઝાદે સ્પષ્ટ કહ્યું કે જે કોઈપણ ભાજપને હરાવશે તેઓ તેમની સાથે છે. તેમણે કહ્યું કે તેમણે કોઈને પણ આમંત્રણ નથી આપ્યું, જે કોઈપણ ઈચ્છે તેમને મળવા જઈ શકે છે. તેઓ ગઠબંધનને જ સપોર્ટ કરી રહ્યા છે, પરંતુ નરેન્દ્ર મોદીને હરાવવા માટે બનારસથી ચૂંટણી પણ લડી શકે છે.

15 માર્ચે દિલ્હીમાં હુંકાર રેલી
ચંદ્રશેખરે સોશિયલ મીડિયા દ્વારા 15 માર્ચે દિલ્હીમાં બહુજન હુંકાર રેલી કરવાની વાત કહી છે. ચંદ્રશેખરે કહ્યું કે હુંકાર રેલીમાં મોટી સંખ્યામાં લોકો સામેલ થશે, દુનિયાની કોઈપણ તાકાત તેમને રેલી કરતાં નથી રોકી શકતી.
-
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી








Click it and Unblock the Notifications
